મંગળવાર, 16 એપ્રિલ 2024
0

નરેન્દ્ર મોદી મતલબ રાજનીતિમાં સપનોના સોદાગર

મંગળવાર,મે 15, 2018
0
1
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો, આ કેસમાં આજે મુદત હોવાથી હાર્દિક કોર્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન હાર્દિકે ભીમા કોરેગાંવ અંગે જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયાના 70 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર એ ...
1
2
ગુજરાતમાં પાટીદાર પાવર સામે ભાજપ હાઇકમાન્ડ ઝૂક્વુ પડયુ અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની માંગણીને ભાજપ હાઇકમાન્ડે સ્વિકારવી પડી છે. નિતીન પટેલને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે જેના પગલે ભાજપમાં આંતરિક ઘમાસાણ હાલ પુરતુ શમ્યુ છે. નિતીન ...
2
3
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં ભરવાની કરેલી જાહેરાતને પગલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ચૂંટાયેલાં ધારાસભ્યો સહિત ચૂંટણી લડેલાં ૧૮૨ ધારાસભ્યોને પત્ર લખીને તેમના વિસ્તારમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા ...
3
4
રાજયમાં ફરી એક વખત ભાજપનું શાસન આવ્યુ છે. વિજયભાઈને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદે નીતિનભાઈ ફરીથી સત્તારૂઢ થયા છે. શપથવિધિ સુધી તો બધુ જ બરાબર ચાલ્યુ. પરંતુ ખાતાના ફાળવણી બાબતે નીતિનભાઈએ ભારે નારાજગી દર્શાવતા જબરો ડખ્ખો સર્જાયો છે. ગઈકાલે પણ તેઓ ...
4
4
5
ગુરુવારે મળેલી પ્રથમ કબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા હતા, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી મહત્વના બે ખાતા અન્ય મંત્રીને સોંપાતા નિતિન પટેલ નારાજ જોવા મળ્યાં હતા તેમની પાસેથી નાણાં ખાતુ લઈ સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે અને ...
5
6
ગુજરાતના શહેરી વિસ્તારોમાં છેલ્લા ૨૦-૨૨ વર્ષથી કોંગ્રેસનો જનાધાર નથી એ બાબત તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વાર સાબિત થઈ છે. પરીણામે રાજ્યના મહાનગરોમાં મુખ્યત્વે રાજકોટ, સુરત અને વડોદરામાં કોંગ્રેસના દેખાવ અંગે કોંગ્રેસ અધ્યક્ષ ...
6
7
વિજય રૂપાણીની સરકારમાં અગાઉ રિલાયન્સ દ્વારા થયેલી ફરિયાદને કારણે પડતા મુકાયેલા સૌરાભ પટેલને ફરી એક વખત રૂપાણી સરકારમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જ્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને બદલે તેમના કટ્ટર વિરોધી એવા વિભાવરી દવેને મંત્રી ...
7
8
શપથવિધિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે વિજય રુપાણીની નવનિર્મિત સરકારની પહેલી કેબિનેટ મિટિંગ મળશે. 27મી ડિસેમ્બરે સવારે 10 વાગ્યે પહેલી કેબિનેટ મિટિંગ મળશે, જેમાં શપથ લેનારા મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવશે. હાલ ચાલતી અટકળો અનુસાર, મહત્વના ...
8
8
9
ગુજરાતના મુખ્યમંત્રીપદે આરૂઢ થનારા વિજય રૃપાણી હોદ્દાની મુદતની રીતે ગુજરાતના ૨3મા મુખ્યમંત્રી છે. તો વ્યક્તિની રીતે સોળમા મુખ્યમંત્રી છે. ગુજરાતે પ્રમાણમાં ઘણી ઓછી રાજકીય સ્થિરતા જોઇએ છે. આમ છતાં ગુજરાતની પ્રજાએ વિકાસપથની સફર સતત જારી રાખી છે.
9
10
પાણી સરકારમાં આ વખતે કેટલાક નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, R.C ફળદુ, વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકરને સ્થાન, વાસણ આહિર, ઈશ્વર પરમાર, પરબત પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી સરકારના મંત્રમંડળમાં ...
10
11
વિજય રૂપાણી સરકારના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ગુજરાતના ચાર પુર્વ મુખ્યપ્રધાનો એક સાથે મંચ ઉપર ઉપસ્થિત હોય તેવો સંયોગ રચાયો હતો. સમારંભની શરૂઆત પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી મહાનુભાવોનું અભિવાદન જીલતા આગળ વધ્યા ...
11
12
ગુજરાતમાં વિધાનસભા સંકુલ ખાતે યોજાયેલી શપથ વિધિમાં વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુંભાવોની હાજરીમાં સીએમ વિજય રૂપાણી તથા નિતિન પટેલ સહિતના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતાં. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ આ તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યાં હતાં. ત્યારે બંને નેતાઓના ...
12
13
તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલિસિસ કરવા માટે હાર્દિક સહિતના આગેવાનો 30 ડિસેમ્બરે બોટાદમાં એકઠા થશે. આ ઉપરાંત, ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ સામે વિરોધ કરવાની રણનીતિ પણ આ ચિંતન શિબિરમાં ઘડવામાં આવશે. આ ચિંતન શિબિર તોફાની બની રહે તેવી ...
13
14
ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરશે. સચિવાલય સંકુલમાં ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને 18 રાજ્યોના ...
14
15
ગુજરાતમાં આજે ભાજપની સરકાર શપથવિધિ કરીને સત્તા સ્થાને બેસી રહી છે ત્યારે એક વાત પર ચોક્કસ ધ્યાન આપવું જરૂરી બને છે. વિજય રૂપાણી અને નિતિન પટેલને કેમ પુનરાવર્તિત કરવામાં આવ્યાં છે. ત્યારે એક વાત ચોક્કસ છે કે આનંદીબેનના શાસન બાદ ગુજરાતમાં અનેક આંદોલનો ...
15
16
ગુજરાતમાં વિજય રૂપાણીના શપથગ્રહણ સમારોહમાં અનેક દિગ્ગજ નેતાઓનો જમાવડો થઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી પણ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ગાંધીનગર પહોંચી ગયા છે. એરપોર્ટથી રાજભવન પહોંચતા સુધીમાં તેઓએ રોડ શો કર્યો. હાજરો મેદનીનું અભિવાદન કર્યું. ...
16
17
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી જીત પછી મંગળવારે વિજય રૂપાણી એકવાર ફરી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ સહિત 30 મંત્રી પદના મંત્રીઓ પણ શપથ લેશે.
17
18
સર્વેક્ષણમાં ગુજરાત પર આધારિત 06 પ્રશ્ન આપવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી મોટી ઘટના.. ગુજરાતમાં સૌથી ચર્ચિત વ્યક્તિ.. જેવા પ્રશ્નોના તમારા જવાબ જણાવો. પાઠકોને દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત ...
18
19
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના નામની જાહેરાત બાદ હવે ભાજપની સરકાર 26મી ડિસેમ્બરે શપથ લેશે. ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા રિવરફ્રન્ટ અને સરદાર પટેલ સ્ટેડિયમના નામ ચાલી રહ્યા હતા. પરંતુ વિધાનસભા સંકુલ ...
19