ગુરુવાર, 25 એપ્રિલ 2024
0

માતાજીના 51 શક્તિપીઠ: શ્રી કત્યાયની શક્તિપીઠ વૃંદાવન -2

બુધવાર,ઑક્ટોબર 4, 2023
0
1
ભારતની મુખ્ય સાત નદીઓમાંની એક નર્મદા અને ત્રણ મોટી મહાનદી સોનના ઉદ્દગમ સ્થાન છે અમરકંટક. આ ઉપરાંત જે તેની સૌથી મોટી ઓળખ છે, તે છે અહી આવેલુ 51 શક્તિપીઠોમાંની એક છે શોણ શક્તિપીઠ અથવા તેને કાલમાધવ શક્તિપીઠ પણ કહે છે. આ મંદિર સફેદ પથ્થરોથી બનેલું છે ...
1
2
Vaishno Devi Temple : જમ્મૂમાં બનેલુ મા વૈષ્ણો દેવીનુ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી દરેક કોઈની મનોકામના પૂર્ણ થઈ જાય છે.
2
3
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનું વાહન મગર છે.
3
4
વિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે "પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય". ખાસ વાત એ છે કે ભારત આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડેનું આયોજન કરશે. આ ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં પર્યટન, જાગૃતિ ...
4
4
5

World River Day - જાણો ગુજરાતની નદીઓ વિશે

રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય કુવારીકાઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે. રૂપેણ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં વહે છે. સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી નીકળે છે. તે બનાસકાંઠા અને મહેસાણામાં...
5
6
SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યા
6
7
Gujarat Pcnic spot -ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવ અને સાતમ- આઠમનો તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાના લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે
7
8
કાન્હાની પાવન ધરતી મથુરા વૃંદાવનના દર્શન કરવા જઈ રહ્યા છો તો વેબદુનિયા ગુજરાતી તમને જણાવીએ છે કે ત્યાંની કેટલીક ખાસ જગ્યાઓ વિશે...
8
8
9
Janmashtami 2023: જન્માષ્ટમીનો ઉત્સાહ સર્વત્ર જોવા મળે છે, કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી જ શરૂ કરી દે છે. કેટલાક ઘરે ભગવાન કૃષ્ણની ઝાંખી શણગારે છે જ્યારે અન્ય લોકો આ ખાસ દિવસે કૃષ્ણના શહેરો મથુરા, વૃંદાવન અને દ્વારકા જાય છે. ...
9
10
Foreign country trip- વિદેશ જવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે, પરંતુ વધુ ખર્ચના કારણે પરેશાન થવું પડે છે. પરંતુ જ્યારે તે દેશોની વાત આવે છે જ્યાં તમે તમારા સ્માર્ટફોનની કિંમત કરતા પણ ઓછા ખર્ચે મુસાફરી કરી શકો છો,
10
11
The most dangerous island in the world બ્રાઝીલમાં સ્થિત આ આઈલેંડા ખૂબ ખતરનાકા ગણાયા છે. ક્વિમાડાનો બીજુ નામા સ્નેક આઈલેંડ એટલે કે સાંપોના દ્વીપ છે.
11
12
Kailash Manasarovar darshan- કૈલાશ પર્વતને ખૂબ રહસ્યમયી ગણાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબા તે ભોળેનાથનો વાસ સ્થળ ગણાયા છે. જે કારણે કૈલાશ પર્વતની યાત્રાનો ખાસ મહત્વ છે પણ કૈલાશા પર્વત હિમાલયના ઉત્તરી વિસ્તારા તિબ્બતમાં સ્થિત છે.
12
13
The world famous Valley of Flowers located in Chamoli district of Uttarakhand ગુરુવાર (1 જૂન)થી પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે. વેલી ઓફ ફ્લાવર્સના ઉદઘાટનના પ્રથમ દિવસે 40 પ્રવાસીઓએ સ્વર્ગીય ખીણની મુલાકાત લીધી હતી. બરફ અને કુદરત વચ્ચે વેલી ઓફ ફ્લાવર્સ ...
13
14
કુન્નૂર, તમિલનાડુ | કુન્નુર, તમિલનાડુ ત્રણ સુંદર નીલગીરી હિલ સ્ટેશનોમાંથી એક, કુન્નૂર પશ્ચિમ ઘાટનું બીજું સૌથી મોટું હિલ સ્ટેશન છે. તે 1930 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ઉટીથી માત્ર 19 કિમી દૂર સ્થિત કુન્નુર આખા વર્ષ દરમિયાન ખુશનુમા હવામાનનો આનંદ માણે ...
14
15
સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.
15
16
મહારાણા પ્રતાપ જયંતી હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. રાજસ્થાનમાં ચિતૌડગઢ પ્રમુખ સ્થાન છે જ્યાં આ દિવસને ઉજવવા માટે મોટા પાયે ઉત્સવ અને કાર્યક્રમ આયોજીત કરાય છે. અહીં અમે તમને જણાવીએ છે કે તમે ચિતૌડગઢ કેવી રીતે પહોચી શકો ...
16
17
ગુજરાત રાજ્યનો 23.28% હિસ્સો કચ્છના ભાગે વારસામાં મળ્યો છે. ત્યારે આંકડાકીય દ્રષ્ટીએ જોઈએ તો,45,652 ચો.કિમી ના સરહદી જિલ્લામાં 23,452 ચો.કિમી મેદાન પ્રદેશ છે,તો 19,300 ચો.કિમીમાં કચ્છે રણપ્રદેશની ઓળખ મેળવી છે. રાજ્યના કુલ 28 સંરક્ષિત ક્ષેત્રમાંથી 4 ...
17
18
ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજવીવંશ તરફથી એક એકથી ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલીંગ તળાવ, રૂદ્ર મહાલય જેવા અનેક ...
18
19
નર નારાયણ દ્વારા સ્થાપિત ગયું હતું. દેશની એકતા અને અખંડતા અને હિન્દુ ધર્મના પુર્નસ્થાપના કરવા માટે શંકરાચાર્યએ ચારે દિશાઓમાં ચાર તીર્થસ્થળ સ્થાપિત કર્યા. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ,પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા.
19