બુધવાર, 24 એપ્રિલ 2024
0

Republic રિપબ્લિક ડેના અવસરે મંચ પર Speech આપતા પહેલા આ 10વાતોંનો જરૂર ધ્યાન રાખો

ગુરુવાર,જાન્યુઆરી 25, 2024
0
1

મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ

મંગળવાર,જાન્યુઆરી 16, 2024
મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ - ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન
1
2

ફાયર બ્રિગેડ વિશે નિબંધ/ fire brigade

મંગળવાર,જાન્યુઆરી 16, 2024
Fire Brigade- આગની સારવાર અને નિયંત્રણ માટે પ્રશિક્ષિત કર્મચારીઓની જરૂર પડશે જેઓ આવી ઘટનાઓનો ઝડપથી જવાબ આપી શકે.
2
3
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
3
4

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

રવિવાર,જાન્યુઆરી 14, 2024
Lohri Nibandh- લોહડી- લોહડી શીખ પરિવારો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. દરેક વખતે 13 જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે આનો વિશેષ ઉત્સાહ હોય છે.
4
4
5
સ્વામી વિવેકાનંદના સુવિચાર swami vivekananda jivan prasang in gujarati, ભારતના વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેને અમેરિકાના શિકાગોમાં 1893માં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં ભારતની તરફથી સનાતન ધર્મનો પ્રતિનિધિત્વ ...
5
6
વિશ્વ 10મી જાન્યુઆરીએ 'વિશ્વ હિન્દી દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે. તે વિશ્વમાં હિન્દી ભાષાના પ્રચાર માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર, તમે તમારા નજીકના અને પ્રિયજનોને શુભેચ્છા સંદેશ મોકલી શકો છો.
6
7
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ...
7
8

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

શુક્રવાર,જાન્યુઆરી 5, 2024
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને ...
8
8
9
ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ કેવી રીતે ઉજવાય સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએછીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ ...
9
10
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને ...
10
11

રામ વિશે નિબંધ

શુક્રવાર,ડિસેમ્બર 29, 2023
પિતાના કહેવાથી તેમણે રાજગાદીનો ત્યાગ કરીને 14 વર્ષ લાંબો વનવાસ ભોગવ્યો. તેઓ તેમના શત્રુ પ્રત્યે પણ કરૂણાભાવ દર્શાવતા. જો કે તેઓ જરૂર પડ્યે શત્રુને મારીને મોક્ષ આપવાની શક્તિ પણ ધરાવતા હતા.
11
12

રામસેતુ વિશે નિબંધ/ Ram Setu Bridge essay

બુધવાર,ડિસેમ્બર 20, 2023
Ram Setu Bridge- તમિલનાડુના રામેશ્વરમ અને શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા મન્નાર દ્વીપ વચ્ચે સમુદ્રમાં રોડ જેવો વિસ્તાર છે. તેને રામ સેતુ કહે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, જ્યારે રાવણ સીતાનું અપહરણ કરી લંકા લઈ ગયો, ત્યારે રામ પોતાની વાનર સેના સાથે ...
12
13

નાતાલ વિશે નિબંધ Essay about Christmas

મંગળવાર,ડિસેમ્બર 19, 2023
Essay about Christmas- જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે.
13
14
Sardar Patel Punyatithi: છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવા દરમિયાન કર્યુ હતુ આંદોલન.. જાણો સરદાર પટેલના રોચક કિસ્સા.
14
15

દિવાળી વિશે નિબંધ - Diwali essay in Gujarati

શુક્રવાર,નવેમ્બર 3, 2023
દિવાળી નિબંધ મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3. ઋતુપરિવર્તન અને ઉજવણી 4. પર્વ ઉજવણી અને તૈયારીઓ 5. પર્વ-ઉજવણીના ત્રણ તત્વો 6. આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર
15
16
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.
16
17
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ ...
17
18

નિબંધ - દશહરા કે વિજયાદશમી / દશેરા

શુક્રવાર,ઑક્ટોબર 13, 2023
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.
18
19

Essay on diwali- દિવાળી વિશે નિબંધ

શુક્રવાર,ઑક્ટોબર 6, 2023
મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3. ઋતુપરિવર્તન અને ઉજવણી 4. પર્વ ઉજવણી અને તૈયારીઓ 5. પર્વ-ઉજવણીના ત્રણ તત્વો 6. આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ ...
19