0
ગુજરાતી નિબંધ - ડા. બાબા સાહેબ આંબેડકર
રવિવાર,એપ્રિલ 14, 2024
0
1
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ.
2. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા શિખડાવે છે.
3. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વના અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
1
2
મતદાનનુ માત્ર એક તિલક
તમારા પ્રદેશને કોઈ ખોટા
હાથમા જતુ બચાવી શકે છે
2
3
Ramadan 2024 Wishes - મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ ખાસ છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને શાયરીઓ અને સંદેશા મોકલીને અભિનંદન આપે છે. તમે આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને રમજાનની શુભેચ્છાઓ આપી શકો છો.
3
4
શ્રી ગણેશની જન્મ કથા પણ તેમની જેમ જ અદ્ભુત અને અલૌકિક છે. અન્ય દેવતાઓની જેમ, તે તેની માતા (પાર્વતી) ના ગર્ભમાંથી જન્મ્યો ન હતો
4
5
તમે બગીચાના સૌથી સુંદર ફૂલ છો,
અમે તો તારા પગની ધૂળ છીએ,
હવે બહુ ગર્વ ન કરો
કારણ કે આજે એપ્રિલ ફૂલ છે. .
5
6
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
6
7
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.
7
8
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મુજબ વિશ્વ જળ દિવસ (World Water Day) (વિશ્વ જળ દિન) "સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 6 અને 2030 સુધીમાં બધા માટે પાણી"નો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પૂરી પાડવા માટે
8
9
Surya grahan જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે, ત્યારે સંપૂર્ણ ગ્રહણ થાય છે.
9
10
World Poetry Day 2024 - કવિતા લોકો અને વિશ્વને જોવાની રીત બદલી શકે છે, અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે અને લોકો વચ્ચેના બંધનને સુધારી શકે છે અને એકબીજા સાથે સુમેળ બનાવી શકે છે.
10
11
ઉપસંહાર - ઉપસંહાર - ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે
11
12
જો જીવનમાં શાંતિ જોઈએ
તો, Focus તમારા કામ પર
કરો બીજાની વાતો પર નહી
12
13
Gujarati Essay Holi - હોળી પર નિબંધ - હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે
13
14
Gujarati essay - નારી તું નારાયણી / સ્ત્રી સન્માન
14
15
પ્રાર્થના ક્યારેય સાથ નથી છોડતી
અને શ્રાપ ક્યારેય પીછો નથી છોડતો
જે આપશો એ જ પરત આવશે
પછી ભલે એ સન્માન હોય કે દગો
15
16
ભગવાનથી નહી આપણા
ખોટા કાર્યોથી ડરવુ જોઈએ
કારણ કે ભગવાન તો માફ
કરી દે છે
16
17
મહિલા સશક્તિકરણ નિબંધ - પંડિત જવાહર લાલ નેહરુએ પ્રખ્યાત વાક્ય કહ્યું હતું કે, “લોકોને જાગૃત કરવા માટે, સ્ત્રીઓએ જાગૃત થવું જરૂરી છે. એકવાર તે પગલું ભરે છે, કુટુંબ આગળ વધે છે, ગામ આગળ વધે છે
17
18
My ideal woman- મારી આદર્શ મહિલા- મારી માતા. મારી માતા વિશ્વની સૌથી મીઠી અને શ્રેષ્ઠ માતા છે. બાળપણથી લઈને આજ સુધી હું હંમેશા મારી માતા સાથે રહ્યો છું.
18
19
સોમવાર,ફેબ્રુઆરી 26, 2024
ભારતમાં દરેક વર્ષ 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને ખાસ ઉત્સવના રૂપમાં ઉજવાય્ક છે. આ તે દિવસના ઉપલક્ષ્યમાં ઉજવાય છે જ્યારે ભારતીય ભૈતિક વિજ્ઞાની સર સી. વી. રમનએ એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ કરી હતી.
19