ગુરુવાર, 28 માર્ચ 2024
0

હ્રદયની સમસ્યાથી બચવા માટે આ Tips યાદ રાખો

મંગળવાર,જુલાઈ 26, 2016
0
1
આધુનિક જીવનશૈલી તથા ખાવાપીવાની ખરાબ આદતના કારણે માણસનું શરીર રોગોનું ઘર બની રહ્યું છે. નવાઈની વાત એ છે કે, બાળપણ છોડીને યુવાનીના ઉંબરે પગ મૂકી રહેલા છોકરા-છોકરીઓમાં કમરના, ગળાના, મણકાના તથા પેટના દુખાવાની સમસ્યાઓ વકરતી જાય છે. સામાન્ય રીતે ...
1
2
બદલતી જીવન શૈલી અમારા યુવાઓ માટે સંકટ બની ગઈ છે. શહેરોમાં ખતમ થતી રમતો, મેદાનથી ઈંડોર ગેમ્સ તરફ વધેલ ગેમ્સનુ ચલન યુવાઓને અસ્થમાન દર્દી બનાવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ખતરનાક છે કે અસ્થમાના કુલ દર્દીઓમાં હવે યુવાઓ અને બાળકોની સંખ્યા મોટેરાઓ કરતા ડબલ ...
2
3
કસરત કરવાના ફાયદા છે, પણ જો એને સમજી-વિચારીને યોગ્ય મેથડથી કરવામાં આવે તો જ. એક સવારે ઉઠીને આપણે નક્કી કરીએ કે હવે તો એકસરસાઈઝ રેગ્યુલર કરવી જ છે અને ટ્રેક-પેન્ટ અને શૂઝ પહેરીને તમે નીકળી પડો અને અડધો કલાક જોગિંગ કરી આવો તો એ યોગ્ય નથી. જોગિંગ ...
3
4
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.
4
4
5
આજકાલ દરેક એમ્પ્લોયર જોબ આપતી વખતે એવી અપેક્ષા જરૃર રાખે છે કે એમ્પલોયર પ્રેશર એટલે કે કામનું પ્રેશર અથવા તો તણાવની પરિસ્થિતિમાં પણ સહજ રીતે કામ કરે. ઘણી વખત એવું જોવા મળે છે કોઇ કર્મચારી બહુ જ પ્રતિભાશાળી હોય છે પરંતુ વધારે પડતા પ્રેશરની સ્થિતિમાં ...
5
6
આપણે શરીરની તંદુરસ્તી માટે કસરત કરીએ છીએ પરંતુ ક્યારેય મગજની તંદુરસ્તી વિશે વિચારતા નથી. શરીરની તંદુરસ્તી જેટલું જ મહત્ત્વ મગજની તંદુરસ્તીનું પણ છે. મગજને તીવ્ર અને મજબૂત બનાવવા માટે અહીં આપણે કેટલીક સામાન્ય લાગતી પરંતુ મહત્ત્વની કસરતો વિશે ચર્ચા ...
6
7

પરીક્ષામાં યાદ રાખવાની ટેકનીક

સોમવાર,ફેબ્રુઆરી 8, 2016
પરીક્ષાના દિવસોમાં પ્રશ્નોના જવાબોને યાદ રાખવા એટલે કે કોઈ થાકી જવા જેવી કસરત કરવાથી ઓછા નથી હોતા. ઘણી વખતે તો એવું બને છે કે યાદ કરેલા બધા જ જવાબો પરીક્ષા હોલની અંદર જતાની સાથે જ ભુલી જવાય છે અને જેવા હોલની બહાર આવીએ...
7
8
દુનિયા ઈબોલા નામની એક આફતતી હાલ પુરી રીતે મુક્ત થઈ પણ નથી કે મેડિકલ જગત સામે એક નવી મહામારીનુ સંકટ છવાય ગયુ છે. હવે જીકા વાયરસ દુનિયાભરના ડોક્ટરો અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ વૈજ્ઞાનિકો સામે નવો પડકાર બની ગયો છે. દુનિયાના ઓછામાં ઓછા 22 દેશોમાં આ વાયરસ ...
8
8
9
પિત નળી જે લિવરનાં પિત રસને નાના આંતરડા સુધી પહોંચાડે છે. પિત નળીમાં પથરી થાય કે ગાંઠ થાય તો પિત આંતરડા સુધી પહોંચી શકતું નથી. જેમને લીધે લિવરમાં પિતનો સંગ્રહ થાય છે. તે પિત ચામડીમાંથી, પેશાબમાંથી નીકળે છે અને આંખોમાં પીળાશ દેખાય છે. પિત નળી અને ...
9
10

ખભાના દુ:ખાવા વિશે જાણકારી

બુધવાર,નવેમ્બર 4, 2015
ખભાનો સાંધો એ શરીરનો સૌથી હિલચાલ ધરાવતો સાંધો છે. ખભાના સાંધાની હિલચાલ ખૂબજ વધુ હોવાથી ખભાના દુખાવાનો કારણો પણ ઘણાં બધા છે. આ લેખમાં ખભાના સાંધાની રચના, તેમાં થતાં દુ:ખાવાના કારણો તથા તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીશું. ખભાનાં સાંધાની રચના ખભાનો ...
10
11
આજની બદલાતી લાઇફ સ્ટાઇલમાં શરીરની આંતરીક રચના પણ બદલાઇ રહી છે. એક સમય હતો કે, પચાસ પછી જ અમુક બિમારીઓ ઘર કરતી જ્યારે વર્તમાન સમયમાં યુવાવસ્થાથી નાની મોટી બિમારીઓને આમંત્રણ મળી જાય છે જેનું એક માત્ર કારણ અત્યારની ભાગદોડવાળી જિંદગી અને આહાર પ્રણાલી
11
12
મોઢાના કેન્સરથી દર ૩ કલાકે ૧ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ભારતમાં મોઢાનું કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે. ૧૦ માંથી ૪ કેન્સર મોઢાના કેન્સર હોય છે. દર વર્ષે ૧,૩૦,૦૦૦ મૃત્યુ મોઢાના કેન્સરથી થાય છે. મોઢાનું કેન્સર શું છે...? આપણું શરીર ઘણા બધા નાના-નાના ...
12
13
આવી પડકારજનક સ્થિતિમાં ક્રિટીકલ કેરની સારવાર દર્દીઓને નવજીવન આપે છે: ક્રિટીકલ કેરની સારવાર આપતા વિભાગને આઇસીયુ તરીકે ઓળખાય છે આધુનિક સમયમાં ક્રિટીકલ કેરની સમયસરની અને સચોટ સારવારના કારણે વિશ્ર્વભરમાં દરરોજ હજારો લોકોને નવજીવન મળે છે આમ છતાં ...
13
14
ભારતભરમાં ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયુ તથા સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયુ એ ચક્ષુદાન પખવાડિયુ તરીકેની ઉજવણી થાય છે. આ દરમિયાન દેશની તમામ ચક્ષુબેંક ચક્ષુદાન વિષે લોકોને માહિતગાર કરે છે. આ માહિતીના ભાગરૂપે આ લેખ છે.
14
15
અમે બધા જાણીએ છે કે અમારા રસોડામાં વધારેપણુ વસ્તુઓ ઔષધીય ગુણ હોય છે. આવો જાણીએ એ વસ્તુઓ અને એના ઉપયોગ વિશે...
15
16

આંખના રેટિનામાં થતું કેન્સર

શુક્રવાર,જુલાઈ 31, 2015
કેન્સર એક એવા રોગનું નામ છે જે દુશ્મનને પણ ન થાય એવી પ્રાર્થના લોકો કરતાં હોય છે. કેન્સર સામે ટકવું, એની સારવાર અને એ આખી પ્રક્રિયામાંથી પસાર થઇને જીવન જીતવાની જે લડાઇ છે એ લડાઇ સાધારણ નથી હોતી. પરંતુ આ લડાઇ જો એક નવજાત બાળકને લડવી પડે તો? આ વિચાર જ ...
16
17
એટીએમથી નિકળેલી રસીદ કે રેસ્તરાંથી મળેલા બિલને જો તમે સંભાળીને રાખો છો ,તો થોડો સાવધાન થઈ જાઓ. આ બિલ તમને કેંસર જેવી ગંભીર બીમારી આપી શકે છે. બિલ અને એટીએમ મશીનમાં પ્રિંટ થતા કાગળ પર બાયસ્ફીનાલ (બીપીએ) નામક કેમિકલની કોટિંગ હોય છે.
17
18
છેલ્લા કેટલાક દિવસોમાં એક સંદેશો સોશિયલ મિડિયામાં બહુ ફર્યો. બૅંકની હડતાળનો. ૨૧થી ૨૪ તારીખે બૅંકો હડતાળ પર જવાની હતી. (જોકે એ મોકૂફ રહ્યું.) આના લીધે લોકોમાં ચર્ચા પણ સારી ચાલી કે બૅંકોએ સારો મોકો ગોઠવી નાખ્યો. ૨૧થી ૨૪ હડતાળ. ૨૫મીએ રવિવારની રજા. ...
18
19
સામાન્ય રીતે કામ કરતા લોકો પોતાનો લંચને વધારે મહ્ત્વ નહી આપતા. સમયની અછતના કારણે તે ભૂખ લાગતા ચા કે કંઈક સ્નેક્સ ખાઈને પોતાની ભૂખને શાંત કરે છે. પણ આ તમારા શરીરને પૂરતૂ પોષણ નહી આપે. લંચને અવૉઈડ કરવાના પરિણામ તમે ભવિષ્યમાં જોશો. એના માટે બપોરનું ...
19