ગુરુવાર, 25 એપ્રિલ 2024
0

Shree Hanuman Sahasranamam - હનુમાન જયંતી પર 1000 નામોનો જાપ કરશો તો પૂરી થશે મનોકામના, જાણો અદ્દભૂત લાભ અને વિધિ

મંગળવાર,એપ્રિલ 23, 2024
hanuman  sahastranaam
0
1
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
1
2
હિન્દુ કેલેંડર મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. હનુમાનજીને બજરંગબલી, પવનપુત્ર, અંજની પુત્ર, કેસરીનંદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક સંકટ ટળી જાય છે.
2
3
Chaitra Purnima Upay: ચૈત્ર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પૈસાની કમી દૂર કરી શકો છો અને તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો. ચાલો આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ.
3
4
Hanuman Jayanti 2024: હનુમાન જયંતીનો પાવન તહેવાર 23 એપ્રિલના રોજ છે. આ દિવસે હનુમાનજીની પૂજામાં શુ સામગ્રી તમારે મુકવાની છે અને કંઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. લેખમાં જાણો વિસ્તારપૂર્વક
4
4
5
હનુમાન જયંતિ મહોત્સવ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. સારું, દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે
5
6
Hanuman Jayanti Kab Hai 2024: ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન હજુ પણ પૃથ્વી પર છે અને ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે, તેથી તેને હનુમાન જન્મોત્સવ પણ કહેવામાં આવે છે.
6
7
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્
7
8
Ram Navami 2024 - દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવાથી રાઘવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
8
8
9
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
9
10
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ.
10
11
રામાયણ ગ્રંથ અનુસાર, ભગવાન મર્યાદપુરુષોત્તમ શ્રી રામ (Shri Ram)ને 14 વર્ષનો વનવાસ(vanvas) કરવામાં મળ્યો હતો. તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ તેમની સાથે જંગલમાં ગયા હતા. અયોધ્યા છોડીને, ત્રણેય 14 વર્ષ સુધી ભારતની ધરતી પર અલગ-અલગ જગ્યાએ રહ્યા.
11
12
Ram Navami Rangoli Design 2024 તમે ભગવાન રામને ધનુષ અને તીર વગરના કોઈપણ ચિત્રમાં જોયા નથી. તેથી, રામનવમી પર આ પ્રકારની રંગોળી ડિઝાઇન દરેકને ગમશે.
12
13
food for ram navami: આ વખતે શ્રી રામ નવમીનો પવિત્ર તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન રામની પૂજા કર્યા પછી તેમને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. જો તમે પણ ભગવાન શ્રી રામના અપાર આશીર્વાદ મેળવવા માંગતા હો
13
14
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
14
15
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
15
16
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.
16
17
સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે
17
18
Navratri Day 4 devi Kushmanda -આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.
18
19
Navratri Prasad Recipe 2024- શિંગોડાના લોટ અને દૂધમાંથી બનાવેલ આ સ્વાદિષ્ટ લાડુની રેસીપી આપી શકો છો. શિંગોડાના લોટ ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે, તો આજે અમે તમારા માટે તેમાંથી બનેલી ખાસ રેસિપી લઈને આવ્યા છીએ. ચાલો આ રેસીપી બનાવતા શીખીએ અને મા ...
19