બુધવાર, 24 એપ્રિલ 2024
0

Shree Hanuman Sahasranamam - હનુમાન જયંતી પર 1000 નામોનો જાપ કરશો તો પૂરી થશે મનોકામના, જાણો અદ્દભૂત લાભ અને વિધિ

મંગળવાર,એપ્રિલ 23, 2024
hanuman  sahastranaam
0
1
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
1
2
Ravi Pradosh Vrat પ્રદોષ વ્રત મહિનામાં બે વાર મનાવવામાં આવે છે. પ્રદોષ વ્રત પર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
2
3
ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના રૂપમાં ઉજવાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી કામનાઓને પૂર્ણ કરે છે આથી એને કામદા કહેવાય છે.
3
4
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
4
4
5
Ramayan -ભગવાન રામનો મહિમા અપાર છે. રામાયણમાં ભગવાન રામના ઉત્તમ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન રામના ચરિત્રમાંથી પ્રેરણા લેવાથી જીવનમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ મળે છે.
5
6
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ.
6
7
Hindu Dharm - સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ
7
8
Vinayak Chaturthi 2024 Vrat: વિનાયક ચતુર્થીનુ વ્રત કરવાથી ભગવાન ગણેશ બધી મનોકામનાઓ પૂર્તિ કરે છે. આવામાં આજના દિવસે શુભ ફળોની પ્રાપ્તિ માટે વ્રત કરવાની સાથે જ આ શુભ મુહૂર્તમાં જ ગણપતિજીની પૂજા કરો.
8
8
9
GANGAUR - ગણ એટલે શિવ અને ગૌર એટલે ગૌરી. આ દિવસે માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવાનો દિવસ છે. હકીકતમાં ગણગૌર પૂજન મા પાર્વતી અને ભગવાન શિવની પૂજાનો દિવસ છે. શિવ-પાર્વતીની પૂજાનો આ તહેવાર પરસ્પર સ્નેહ અને સાથની કામના સાથે જોડાયેલો છે.
9
10
Budhwar Na Upay: બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.
10
11
Somvati amavasya 2024 - એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું. એ પરિવારમાં પતિ-પત્નીના સિવાય એક પુત્રી પણ હતી.એ પુત્રી ધીમે-ધીમે મોટી થવા લાગી. એ પુત્રીમાં સમય અને વધતી વય સાથે સ્ત્રીઓના બધા ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો.
11
12
Somvati Amavasya Upay: 8 એપ્રિલના રોજ સોમવતી અમાવસ્યા છે અને આ દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે જીવનમાં સુખ-શાંતિ મેળવી શકો છો, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
12
13

પાપમોચિની એકાદશી વ્રત કથા

ગુરુવાર,એપ્રિલ 4, 2024
પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખનારા દશમી તિથિના રોજ એક સમય સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરો. એકાદશીની સવારે સ્નાન વગેરે ...
13
14
Guruwar Na vastu Upay : ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. તેમજ પૈસા, દેવું, રીલેશન અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ...
14
15
Ram Navami 2024: હિંદુ શાસ્ત્રો મુજબ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. તેથી, આ દિવસે ભગવાન રામના અવતરણનાં ઉપલક્ષમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કોઈ વિશેષ કાર્ય કરવાથી ...
15
16
આ કાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્રો પણ છે. માટે સમગ્ર રામાયણમાં સુંદરકાંડને સહુથી શ્રેષ્ઠ માનવામાં આવે છે., આત્મવિશ્વાસની ઉણપ હોય કે અન્ય કોઇ સમસ્યા હોય ત્યારે જ્યોતિષીઓ અને સંતો સુંદરકાંડના પાઠ કરવાની સલાહ આપે છે. આખરે રામચરિતમાનસના અન્ય છ ...
16
17
શનિની અશુભ અસરને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજીને સમર્પિત હોય છે. શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને શનિ દોષોમાંથી મુક્તિ મળે છે. હનુમાનજીની કૃપાથી શનિદેવની ...
17
18

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

શનિવાર,માર્ચ 30, 2024
બજરંગ બાણ bajarangban નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન
18
19
Sankashti Chaturthi Vrat: સંકષ્ટી ચતુર્થીના વ્રત કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
19