ગુરુવાર, 25 એપ્રિલ 2024
0

આઝાદીના અમૃત મહોત્સવ નિબંધ

રવિવાર,ઑગસ્ટ 14, 2022
0
1
independence day wishes- Independence Day, દેશભક્તિ શાયરી ના પૂછો દુનિયાને શુ આપણી ગાથા છે આપણી તો ઓળખ જ છે આ કે આપણે માત્ર હિન્દુસ્તાની છીએ ભારત માતા ની જય
1
2
સ્વતંત્રતા દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જે દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસના અવસરે દેશ તિરંગાના રંગોમાં તરબોળ જોવા મળશે. આ અવસરને ખાસ બનાવવા માટે, લોકો ચોક્કસપણે તેમના પોશાકમાં ત્રિરંગાના ત્રણ ...
2
3
અહી એકત્ર થયા છે. જેવુ કે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા દિવસ આપણા સૌ માટે એક મંગલ અવસર છે. આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે અને આ ઈતિહાસમાં સદા માટે ઉલ્લેખિત થઈ ચુક્યો છે. આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓ ...
3
4
ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના ...
4
4
5
રાષ્ટ્રના ગૌરવ સમો તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે. આ ઉપરાંત પણ ઘણા ચિહ્નો છે જે આપણી અનોખી ઓળખ છે.તો આવો જાણીએ આપણા રાષ્ટ્રીય પ્રતિકોને....
5
6
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાન અંગેનો વ્યાપક સંદેશ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
6
7
ભારતનો ત્રિરંગો વિદેશમાં સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ફરકાવવામાં આવ્યો હતો આઝાદીના અમૃતકાળમાં ભારતના નાગરિકોમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત થાય, દેશ રાષ્ટ્ર ભક્તિમય બને તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ...
7
8
ઢોકળા- ઢોકળાનુ નામ પણ ભારતના સૌથી પ્રસિદ્ધ વ્યંજનોની યાદીમાં શામેલ છે. જણાવીએ કે ઢોકળા એક ગુજરાતી ભોજન છે જે તેમના વિશિષ્ટ સ્વાદ માટે ઑળખાય છે. ગુજરાતમાં ઢોકળા એક પ્રસિદ્ધ નાશ્તો છે જેને દરેક કોઈ ખાવુ પસંદ કરે છે. ઢોકળા માત્ર ગુજરાત જ નહી પણ આખા ...
8
8
9
વિજેન્દર સિંહ શેખાવત રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના સેફરાગુવાર ગામના વતની હતા. વિજેન્દર સિંહ પોતે ભારતીય નૌકાદળમાં લેફ્ટનન્ટ હતા અને બાદમાં માસ્ટર ચીફ પેટી ઓફિસર તરીકે નિવૃત્ત થયા હતા. 1 મે ​​1988ના રોજ તેમના ઘરે દીકરીનો જન્મ થયો. તે સમયે પરિવારમાં આ ...
9
10
varghese Kurians -શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસના અવસર પર દર વર્ષે દેશમાં 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડે (રાષ્ટ્રીય દૂધ દિવસ) ઉજવાય છે. 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે.
10
11
ભારતના સ્વતંત્રતા સંગ્રામમા યોગદાન માટે મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર વલ્લભ ભાઈ પટેલનુ નામ ખૂબ લેવામાં આવે છે. પણ સ્વતંત્રતા સંગ્રામની આ લડાઈ ભારતીય મહિલાઓ ના યોગદાન વગર અધૂરી છે. પુરૂષો માટે આ આંદોલનમાં ભાગ લેવો સહેલુ હતુ પણ મહિલાઓને આંદોલન સુધી ...
11
12
અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબદ્દીન એક નાવિક હતા અને માતા અશિઅમ્મા ગૃહિણી હતા. માતાપિતાના ગુણો અને મૂલ્યોનો બાળપણથી જ તેમના પર પ્રભાવ હતો. ...
12
13
શંકર પિલ્લઈ, આર. ના. લક્ષ્મણ, અબુ અબ્રાહમ, રંગા, કુટ્ટી, ઉન્ની, પ્રાણ, મારિયો મિરાન્ડા, રવિન્દ્ર, કેશવ, બાલ ઠાકરે, અનવર અહેમદ, જી. અરવિંદન, જયંતો બેનર્જી, માયા કામથ, કુટ્ટી, માધન, વસંત સરવતે, રવિશંકર, આબિદ સુરતી, અજિત નૈનાન, કાક, મિકી પટેલ, સુધીર ...
13
14
યા હોમ કરીને પડો ફતેહ છે આગે, સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે. કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે, જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે; ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ
14
15
આ કોઈનાથી છુપાયેલુ નથી કે ગ્લોબલ વોર્મિંગ આપણા ગ્રહ માટે ચિંતાનું ઈમરજન્સી કારણ છે. આબોહવા પરિવર્તનમાં એક પછી એક ઐતિહાસિક રેકોર્ડમાંથી જીવવું તણાવપૂર્ણ રહ્યું છે, જે સમયે આપણે ટકાઉ પ્રથાઓ તરફ આગળ વધવા માટે થોડો વેગ મેળવ્યો છે, ત્યાં કેટલીક મુખ્ય ...
15
16
અપાર જળ પ્રદૂષણ, લાંબા સમય સુધી દુષ્કાળનો પ્રકોપ, પાણીનું તળિયું, પાણીજન્ય રોગો અને વધુ - આ એવા કેટલાક મુદ્દા છે જેના વિશે આપણે ભારતમાં પાણીની અછતની ચર્ચા કરતી વખતે સતત સાંભળીએ છીએ. દેશના ગ્રામીણ ભાગોમાં એવા લોકો રહે છે જેઓ દરરોજ કઠોર હવામાન ...
16
17
આજે આખી દુનિયામાં મહિલા સશક્તિકરણ પર ચર્ચા ખૂબ થઈ રહી છે જેને કારણે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાના હુનરને અજમાવવાની તક મળી રહી છે. બીજી બાજુ ભારત જેવા દેશમાં એક મહિલાને પોતાની જરૂરિયાતો માટે બહાર નોકરી કરવી પણ મહિલા સશક્તિકરણ દર્શાવે છે
17
18
HCL ટેક્નોલોજીની રોશની નાદર મલ્હોત્રા દેશની અમીર મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમે છે. તે સતત બીજા વર્ષે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. યાદી અનુસાર તેમની સંપત્તિ 84,330 કરોડ રૂપિયા છે.
18
19
ભારતની સર્વોચ્ચ અદાલત એ સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે અને બંધારણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જે વિધાનસભા છે. તે હંમેશા કાર્ય કરે છે જ્યારે એક્ઝિક્યુટિવ તેની રેખાઓ પાર કરે છે અને ભૂલ કરી શકે છે. ભારતીય લોકશાહીના ભાવિને આકાર આપનારા ટોચના 7 નિર્ધારિત ચુકાદાઓ ...
19