મંગળવાર, 23 એપ્રિલ 2024
0

તેનાલી રામાની વાર્તા - અપરાધી બકરી

સોમવાર,ફેબ્રુઆરી 19, 2024
0
1
છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાન યોદ્ધા અને રણનીતિકાર હતા, જેમને 1674માં મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો. તેમને ઘણા બધા વર્ષો સુધી ઔરંગઝેબના મુગલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો. 6 જૂન 1674ના દિવસે રાયગઢમાં રાજ્યભિષેક બાદ તેઓ છત્રપતિ બન્યા હતા.
1
2

માતા નર્મદાની જન્મ કથા

બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
જન્મ કથા 1- કહીએ છે કે તપસ્યામાં બેસ્યા ભગવાન શિવના પરસેવાથી નર્મદા પ્રકટ થઈ. નર્મદા પ્રકટ થતા જ તેમના અલૌકિક સૌંદર્યથી એવી ચમત્કારી લીલાઓ થઈ કે પોતે શિવ પાર્વતી ચોંકી ગયા. ત્યારે
2
3

ગુજરાતી કોયડો

બુધવાર,જાન્યુઆરી 31, 2024
ગુજરાતી કોયડો ગુજરાતી કોયડો, puzzel in gujarati, puzzel, Koydo, Koydo in gujarati, Koydo, કોયડાઓgujarati, કોયડો, ઉખાણું, આજનું ઉખાણું અને કોયડો, ઉખાણા હસો અને હસાવો, ગુજરાતી ઉખાણા, બાળ ઉખાણા, હિન્દી ઉખાણા, ગણિત ઉખાણા, ઉખાણા ના ફોટા, ઉખાણા ના ફોટા ...
3
4
મહારાણા પ્રતાપ પુણ્યતિથિ - મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં થયુ હતું. મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં રાજપૂઓના એક હિંદુ પરિવાર માં ...
4
4
5

બાળવાર્તા - ઉંદરની ટોપી

ગુરુવાર,જાન્યુઆરી 18, 2024
એક ઉંદર હતો. એને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો. એને થયું, લાવ ને આની મજાની ટોપી બનાવું. એ તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યો દરજી પાસે.
5
6

શ્રીરામ અને ખિસકોલીની રોચક કથા

મંગળવાર,જાન્યુઆરી 16, 2024
Ram Setu story: માન્યતા મુજબ ખિસકોલી અને શ્રીરામ સાથે જોડાયેલ બે કથાઓ મળે છે. પહેલી કથા અનુસાર વનમાં શ્રીરામનો પગ ભૂલથી એક ખિસકોલી પર પડી જાય છે અને બીજી કથા રામસેતુ સાથે જોડાયેલી છે. અહી રજુ કરીએ છે રામસેતુ સાથે જોડાયેલ ખિસકોલીની અદ્દભૂત રોચક કથા.
6
7
swami Vivekanand- સ્વામી વિવેકાનંદના બાળપણની એક ઘટના છે. પછી બધા તેમને નરેન્દ્ર કહીને બોલાવતા. તેમનામાં બાળપણથી જ અસાધારણ પ્રતિભા હતી. જ્યારે તે બોલ્યો ત્યારે બધા તેને ધ્યાનથી સાંભળવા લાગ્યા. એક દિવસ શાળામાં, વર્ગના વિરામ દરમિયાન નરેન્દ્ર તેના ...
7
8
સ્વામી વિવેકાનંદના જીવનમાં આવી ઘણી ઘટનાઓ બની જેણે સમગ્ર માનવતાને પ્રગતિનો માર્ગ બતાવ્યો, ચાલો જાણીએ આવી જ કેટલીક ઘટનાઓ વિશે.
8
8
9

Swami Vivekanand- સ્વામી વિવેકાનંદ કોણ હતા

ગુરુવાર,જાન્યુઆરી 11, 2024
સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા જેમણે લોકોને પ્રેમ અને શાંતિનો પાઠ ભણાવ્યો હતો . નરેન્દ્રનાથ દત્ત 25 વર્ષની ઉંમરે ઘર છોડીને સાધુ બની ગયા. સન્યાસ લીધા પછી તેમનું નામ વિવેકાનંદ પડ્યું.
9
10
Ambedkar Death Anniversary 2023: ડો. ભીમરાવ આંબેડકરે દલિતોના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે અને દેશમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે લડત ચલાવી હતી. 6 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિ છે.
10
11
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
11
12
પિતા પુત્રનો સામ-સમે શિવા પુરાણમાં પણ હોય છે થોડા જુદા અંદાજમાં . સ્નાના માટે જતા સમયે પાર્વતી તેમના ઉબટનના મેળથી એક બાળકનો પુતળો બનાવે છે અને પછી તેમની શક્તિઓથી તેમાં પ્રાણા નાખી દે છે. તે નિર્દેશા આપે છે કે જ્યારે સુધી તે સ્નાન કરીને ના આવે, બાળક ...
12
13
Kedarnath Flood 2013 કેદારનાથ દુર્ઘટના 16 જૂન, 2013ની રાત્રે થઈ હતી, જેમાં લગભગ છ હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. અવિરત વરસાદ બાદ મંદિરની ઉપરનું ચૌરાબારી તળાવ તૂટવાને કારણે કેદારનાથ આજુબાજુના વિસ્તારો ડૂબી ગયા, પાણી મંદાકિની નદીમાં ઉતરી ગયું, જેના ...
13
14
પૌરાણિક કથાઓમાં પિતા- ભગવાન શ્રીરામ અયોધ્યાની ગાદીના સૌથી લાયક અનુગામી હતા. બાદશાહનો સૌથી મોટો પુત્ર હોવાને કારણે તે તેનો અધિકાર પણ હતો, પરંતુ પિતાનો આદેશ હતો કે તેને તમામ શાહી સુખોથી વંચિત રાખવામાં આવે.
14
15
દિવાળી 5 દિવસનો તહેવાર, શું છે દિવાળીના પાંચ દિવસનો મહત્વ અને કારણ અહીં જાણો
15
16
સિદ્ધાર્થ ગૌતમનુ જીવન, જેને આપણે બુદ્ધ કહીએ છીએ, તે દંતકથા અને પૌરાણિક કથામાં સંતાયેલું છે. મોટાભાગના ઇતિહાસકારોનુ માનવુ છે કે એ એવા વ્યક્તિ હતા જેના વિશે આપણે ખૂબ ઓછુ જાણીએ છીએ. સિદ્ધાર્થ એ સંસ્કૃત નામ છે જેનો અર્થ થાય છે "જેણે એક ધ્યેય પૂરો કર્યો ...
16
17

Akbar birbal Story -માટલામાં બુદ્ધિ

શુક્રવાર,માર્ચ 24, 2023
એક વખત અકબર રાજા પોતાના હાસ્‍યરત્ન બિરબલ પર અત્યંત ગુસ્સે થયાં અને આવેશમાં આવી જઈને તેમણે બિરબલને રાજ્યને છોડીને ચાલ્યા જવાનું ફરમાન કર્યું. રાજાની આજ્ઞા સ્વીકારીને બિરબલ રાજ્ય છોડીને ચાલ્યો ગયો અને કોઈ એક ગામમાં અજ્ઞાત વેશે એક ખેડૂતની વાડીમાં કામ ...
17
18
જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેહાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા જેમણે અંગ્રેજોની દાસ્તાથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કરતા હસતા હસતા દેશ માટે પ્રાણ ન્યૌછાવર કરી દીધા.
18
19

જીદનું પ્રમાણ કેમ વધી રહ્યુ છે

મંગળવાર,ફેબ્રુઆરી 21, 2023
આપણી પૌરાણિક કથાઓમાં જીદ યા હઠાગ્રહને કારણે કેવી સમસ્યાઓ સર્જાઈ તેનાથી આપણે સૌ વાકેફ છીએ. મોહવશ, સ્વાર્થવશ કૈકેઈએ પોતાના પુત્ર ભરત માટે રાજ્ય માગ્યું એટલું જ નહીં પણ રામને ચૌદ વર્ષનો વનવાસ કરવાની માંગણી કરી
19