ગુરુવાર, 18 એપ્રિલ 2024
0

Shiva Rudrabhishek - શિવલિંગ પર આ રીતે કરશો રુદ્રાભિષેક તો તમારા જીવનની દરેક અડચણો થશે દૂર

શનિવાર,માર્ચ 9, 2024
0
1
પાકિસ્તાન ભલે 1947મા ભારતથી અલગ થઈને એક દેશ બની ગયો હોય પણ આજે પણ ત્યા ભારતની અનેક ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર(વારસો) રહેલા છે
1
2
Mahashivratri 2024: મહાશિવરાત્રી પર તમારે તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને કયા દિવ્ય મંત્રોનો જાપ કરવો જોઈએ, જેથી તમને શુભ ફળ મળે. ચાલો જાણીએ
2
3
મહાશિવરાત્રી ના પાવન પર્વ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા હર હર મહાદેવ ૐ નમ: શિવાય મહાશિવરાત્રીની શુભેચ્છા
3
4
Mahashivratri 2024 : હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીની રાત્રિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે અને રાત્રિ દરમિયાન ભગવાન શિવ સાથે માતા પાર્વતીના શુભ વિવાહ થયા હતા. તેથી આ દિવસે રાત્રે શોભાયાત્રા અને શિવ પૂજા ...
4
4
5
જ્યોતિષ શાસ્ત્રમાં સાધના માટે ત્રણ રાત વિશેષ માનવામાં આવી છે. તેમા શરદ પૂર્ણિમાની મોહરાત્રિ, દિવાળીની કાલરાત્રિ અને મહાશિવરાત્રિ ને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે.
5
6
ભોલે ભંડારીને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રિથી કરતા બીજો મહત્વનો કોઈ તહેવાર હોઈ જ ન શકે, તેને વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભગવાન શિવને તેમના મનપસંદ ફૂલ અર્પણ કરશો, તો તમને તેનાથી ઘણા ફાયદા થશે. આવો જાણીએ પૂજા વિધિ મુજબ ...
6
7
Mahashivratri 2024 : અનેક લોકો આ વાતથી અજાણ હોય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુનો ભોગ લગાવવામાં આવે. આવો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ભગવાન ભોલેનાથને તમે કયા પ્રસદનો ભોગ લગાવી શકો છો.
7
8
Mahashivratri Rudrabhishek Importance: 8 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાશિવરાત્રિ ઉજવાશે. આ દિવસ ભોલેનાથની પૂજા-આરાધનાનો દિવસ હોય છે. મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરવાથી તમારી બધી મનોકામના પૂરી થશે.
8
8
9
Chant Om Namah Shivay ૐ નમ: શિવાયનો જાપ કરવો એક વરદાન જેવુ છે જે લોકો તેનો રોજ જાપ કરે છે તેમને તેના અદ્દભૂત પરિણામ જોવા મળે છે. જો તમે આ મંત્રનો જાપ કરવા માંગો છો તો સોમવાર કે શિવરાત્રિના દિવસથી આની શરૂઆત કરો. કારણ કે સોમવાર અને મહાશિવરાત્રિ ...
9
10
આ વખતે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રીના તહેવારથી મોટો ઉત્સવ કયો હોઈ શકે. આ મહાશિવરાત્રિએ આ વસ્તુઓનું દાન અવશ્ય કરો,
10
11
Mahashivratri 2024: મહાશિવરાત્રીના દિવસે, ભગવાન શિવના ભક્તો ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉપવાસ કરે છે અને શિવ-ગૌરીની પૂજા વિધિથી કરે છે. એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર હાજર તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે, તેથી ...
11
12
આ વખતે મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રત એક સાથે પડી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દુર્લભ સંયોગમાં વ્રત રાખવાથી અને મહાદેવની પૂજા કરવાથી અનેકગણો લાભ મળે છે અને ભોલેનાથના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આ દિવસે વ્રતના કયા નિયમોનું પાલન ...
12
13
Mahashivratri 2024 દર વર્ષે શિવ ભક્તો મહાશિવરાત્રિની રાહ જોતા હોય છે. હિન્દુ પંચાગ મ્જબ આ તહેવાર દર વર્ષે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ તિથિના દિવસ ઉજવાય છે.
13
14
Mahashivratri 2024 Kyare Che: મહાશિવરાત્રિનો તહેવાર આ વખતે એક સાથે અનેક શુભ યોગની વચ્ચે ઉજવાશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 4 શુભ એક સાથે બની રહ્યા છે અને એ દિવસની પૂજા ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનારુ માનવામાં આવી રહ્યુ છે.
14
15
મહાશિવરાત્રી 2024 વ્રત: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રી વ્રતનું ખાસ મહત્વ છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ભોલેનાથની સાથે માતા પાર્વતીના પણ અપાર આશીર્વાદ મળે છે. તો ચાલો આજે જાણીએ મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે.
15
16

Maha Shivratri 2024- મહા શિવરાત્રી ક્યારે છે

રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
Maha Shivratri 2024 - દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં 8મી માર્ચે મહાશિવરાત્રી છે.
16
17
શિવરાત્રી તો દર મહીને આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ કરીને ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે ...
17
18

શિવ-પાર્વતી જીના લગ્નની કથા

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
સતીના વિરહમાં શંકરજીની દયનીય દશા થઈ ગઈ. તેઓ દરેક સમયે સતીનું જ ધ્યાન કરતાં હતાં અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતાં હતાં. બીજી બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને
18
19

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

સોમવાર,ફેબ્રુઆરી 12, 2024
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
19