- બાળકના પેટમાં કૃમિ હોય તો એક ચમચી ડુંગળીના રસમાં અડધી ચમચી પાણી ભેળવીને આપવાથી લાભ થશે.
- ડુંગળી અને ગોળને સાથે ભેળવીને થોડાક દિવસ સુધી બાળકને ખવડાવવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
- બાળકોને દાંત નીકળતી વખતે ઝાડા થઈ જાય છે, આંખો આવી જાય છે અને શરીરનો વિકાસ પણ રોકાઈ જાય છે. ડુંગળીના રસનું સેવન કરાવવાથી બધા જ વિકાસ દૂર થઈ જશે અને કેલ્શિયમની ભરપુર પૂર્તિ થઈ જશે.