ડુંગળીનો રસ અને મધ

-
ડુંગળીના રસમાં થોડુક પાણી ભેળવીને પીવડાવવાથી બાળકોની બોલવાની શક્તિમાં વધારો થાય છે. - 40
દિવસ સુધી સતત રોજ સવારે બે ચમચી ડુંગળીના રસમાં સરખા ભાગે મધ ભેળવીને સેવન કરવાથી મા-બાપ પાસેથી વારસામાં મળેલ દમ પણ નષ્ટ થઈ જાય છે. -
લોહીની ઉણપની ફરિયાદ હોય તો બે ડુંગળીનો રસ કાઢીને મધ ભેળવીને સવારે ચાટો. થોડાક જ મહિનામાં આ ટોનિકને લેતા રહેવાથી લોહીની ફરિયાદ દૂર થઈ જાય છે.