જ્યારે કરમનો દુ:ખાવા માટે બધા જ ઈલાજ કર્યા છતાં પણ તે અઠવાડિયાથી વધારે સમય સુધી રહે તો તુરંત જ ડોક્ટર પાસે જાવ તેને અણદેખ્યુ ન કરશો.
જો દુ:ખાવો અસહ્ય થઈ જાય તો તુરંત જ ડોક્ટર પાસે જાવ આવી સ્થિતિમાં જાતે કોઈ દવા ન લેશો.
* શરદી, ઋતુનો તાવ, ઠંડી લાગવી વગેરેમાં તુલસી, કાળા મરી તેમજ સાકરને ભેળવીને પાણીની સાથે ઉકાળીને અથવા ત્રણેયને પીસીને ગોળીઓ બનાવીને દિવસમાં ત્રણથી ચાર વખત લેવાથી લાભ થાય છે.
* ઉધરસ થઈ હોય તો તુલસીના પાનને આદુની...