મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > ઘરેલુ ઉપચાર > ડોક્ટરથી બચવાના ઉપાયો-3
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડોક્ટરથી બચવાના ઉપાયો-3

N.D
શાકભાજીને છાલની સાથે જ ધોઈને બનાવો અને ફળોનું પણ છાલની સાથે જ સેવન કરો. લોટને પણ ચાળ્યા વિના જ રોટલી બનાવો. આખી દાળ અને અંકુરિત અનાજનો તમારા ભોજનમાં સમાવેશ કરો.

લીલા શાકભાજી અને સલાડનો તમારા ભોજનમાં ખાસ સમાવેશ કરો. અનાજ ઓછુ ખાવ. ભોજનને ચાવીને ખાવ અને વાસી ભોજન ક્યારેય પણ ખાશો નહિ.

ચણા, ગોળ, બટાકા, કેળા અને ખાંડનો ભોજનમાં સમાવેશ અવશ્ય કરો. પ્રાકૃતિક રંગોવાળી શાકભાજી અને ફળો ખાવ. પ્રાકૃતિક રંગો રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.

લસ્સી, દહી અને ફળ તેમજ શાકભાજીના રસનું સેવન પણ અવશ્ય કરો.

પ્રકૃતિએ આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે પરંતુ આપણી ઘણી બધી ભુલોને લીધે આપણે તેને ઓછુ કરતાં જઈ રહ્યાં છીએ જો આપણે પ્રકૃતિના નિયમોનુસાર ચાલીએ તો અવશ્ય દિર્ધાયું પ્રાપ્ત કરી શકીશું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ડોક્ટરથી બચવાના ઉપાયો-2
ડોક્ટરથી બચવાના ઉપાયો-1
શરદી-ઉધરસના ઘરેલુ ઉપચાર
પાતળા ઝાડા થયા હોય તો...
હાઈબ્લડપ્રેશર પર કાબુ મેળવો
ભોજન પ્રત્યે અરૂચિ થાય તો...