સલાહ
|
લેખ
|
ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
આરોગ્ય
»
ઘરેલુ ઉપચાર
»
ગળ્યુ અને ગુણકારી ફળ અંજીર
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
ગળ્યુ અને ગુણકારી ફળ અંજીર
-
અંજીરને ઉકાળીને એકદમ ઝીણું પીસીને ગળામાં જ્યાં સોજો આવ્યો હોય ત્યાં અને ગાંઠ પર બાંધવામાં આવે તો તુરંત જ લાભ થાય છે.
-
સાધારણ કબજીયાત હોય તો અંજીરને ગરમ દૂધમાં ઉકાળીને સેવન કરવાથી આ ફરિયાદ દૂર થાય છે.
-
તાજા અંજીર ખાઈને ઉપરથી દૂધ પીવું ખુબ જ શક્તિવર્ધક છે.
-
લોહીની ઉણપમાં સુકા અંજીરનું દૂધ તેમજ ખાંડ સતત એક અઠવાડિયા સુધી સેવન કરવાથી લોહીની ખરાબી નષ્ટ થઈ જાય છે.
-
ડાયાબિટિશમાં અન્ય ફળોની સરખામણીમાં અંજીરનું સેવન વધારે લાભદાયક છે.
-
અસ્થમાના રોગીએ રોજ સવારે અંજીરનું સેવન કરવું જોઈએ.
-
ટીબીમાં થતા કફને રોકવા માટે તાજા અંજીર ખુબ જ ફાયદાકારક છે.
-
શ્વેત પ્રદર માટે અંજીર ખુબ જ ગુણકારી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
ગુણકારી ફળ અંજીર,
અંજીર,
home remedies,
gharelu nuskhe,
gharelu upchar,
anjir,
fruits
આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવશો
ઘણું બધુ
• પાલકથી નૈસર્ગિક સૌદર્ય વધારો
• ડાયાબિટિશ માટે નુસખા
• કદંબના ઘરેલુ ઉપયોગ
• સુકી ઉધરસ માટે ઘરેલુ ઉપચાર
• પીડિયો થયો હોય તોન ઘરેલુ ઉપચાર
• ડાયાબિટિશ માટે ઘરેલુ ઉપચાર