સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » અજમાવવા જેવા ઘરેલુ નુસખા
 

N.D
- બાળકોના બળવર્ધન માટે તુલસીના ચાર પાન પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવો અને સવારે બાળકને પીવડાવી દો.

- બાળકોને પેટમાં દુ:ખાવો થતો હોય તો પાંચ ગ્રામ તુલસીના પાનનો ઘસીને ગળીને બાળકોને ત્રણ વખત પીવડાવો.

- ઘા પાકે નહિ તે માટે જેટલી સહન કરી શકો તેટલી ગરમ મલાઈ બાંધો.

- તોતળાપણું દૂર કરવા માટે સુતાના પાંચ મિનિટ પહેલા બે ગ્રામ ફટકળી મોઢામાં મુકી દેવી.

- કાંચ કે કાંકરો ખવાઈ ગયો હોય તો ઈસબગુલની ભુકી ગરમ દૂધની સાથે ત્રણ વખત સેવન કરો.
સંબંધિત જાણકારી શોધો