સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » કોથમીર : ગુણકારી ઔષધિ
Feedback Print Bookmark and Share
 

N.D
- લીલા ધાણા સ્વાદિષ્ટ અને જઠારાગ્નિને ઠારે છે
- આ પાચક અને જ્વરનાશક પણ છે.
- લીલા ધાણાને વાટીને તેનો લેપ માથાનો દુ:ખાવો અને અન્ય સોજા પર લગાડવાથી આરામ મળે છે.
- મોઢાના ચાંદા કે ગળાન રોગમાં લીલા ધાણાના રસના કોગળા કરવાથી ફાયદો થાય છે.
- આંખો લાલ થઈ ગઈ હોય કે સુજી ગઈ કે આંખ પર સોજા આવી ગયા હોય તો ધાણાને વાટીને પાણીમાં ઉકાળી, આ રસને કપડાથી ગાળીને આંખોમાં નાખવાથી ફાયદો થાય છે.
સંબંધિત જાણકારી શોધો