* થોડુક આદુ, અજમો (1 ચમચી), લવિંગ (5), કાળા મરી (3), મેથી (1 ચમચી), તુલસી અને ફુદીનાના પાન (10) અ બધી જ વસ્તુઓનો ઉકાળો બનાવીને સાકર ભેળવીને દિવસમાં બે વખય જ્યાર સુધી આરામ ન થાય ત્યાર સુધી લેવો.
તાજા ફળ અને લીલા શાકભાજીના રસમાં ભરપુર માત્રામાં વિટામીન , ખનીઝ, એંજાઈમ અને પ્રાકૃતિક શર્કરા હોય છે. આના સેવનથી શરીરની બધી જ ક્રિયાઓ સામાન્ય થવામાં વાર નથી લાગતી. સાથે સાથે શરીરની ઈમ્યુન સિસ્ટમ પણ સક્રિય બને છે જેના લીધે સ્વસ્થ તેમજ