સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય (Health News)
N.D
કોથમીર : ગુણકારી ઔષધિ
- લીલા ધાણા સ્વાદિષ્ટ અને જઠારાગ્નિને ઠારે છે - આ પાચક અને જ્વરનાશક પણ છે. - લીલા ધાણાને વાટીને તેનો લેપ માથાનો દુ:ખાવો અને અન્ય સૂજન પર લગાડવાથી આરામ મળે છે. - મોઢાના ચાંદા કે ગળાન રોગમાં લીલા ધાણાના રસના કોગળા કરવાથી ફાયદો થાય છે. - આંખો લાલ થઈ ગઈ હોય કે સુજી ગઈ કે આંખ પર સોજા આવી ગયા હોય તો ધાણાને વાટીને પાણીમાં ઉકાળી, આ રસને કપડાથી ...
N.D
રાઈના ગુણો
રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે. પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે. રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખાતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે. રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.
આગળ વાંચો
N.D
મીઠા ગાજરના રસીલા ગુણ
- ગાજરના ગુણવત્તાનો મુકાબલો કોઈ અન્ય શાકભાજી કરી શકતી નથી. ગાજરને સલાડના રૂપમાં કાચા પણ ખાઈ શકાય છે. ગાજરનુ બાફીને શાક પણ બનાવી શકાય છે અને રસ કાઢીને આનુ જ્યુસ પણ પી શકાય છે. - આયુર્વદ મુજબ ગાજર કોઈ ફળ કે શાકભાજી નથી, પરંતુ રક્તપિત્ત અને કફનો નાશ કરનારી, મીઠા રસથી ભરેલી, પેટની અગ્નિને વધારનારી અને બવાસીર જેવા રોગને રોકનારી એક જડી બુટ્ટી..
• ડાયાબિટિશ માટે નુસખા • દાંત માટે જરૂરી ટીપ્સ
• સુકી ઉધરસ માટે ઘરેલુ ઉપચાર • માટી વડે ઉપચાર
• ગળ્યુ અને ગુણકારી ફળ અંજીર • સ્વાઈન ફ્લૂથી બચવાના ઘરેલુ ઉપચાર-1