* હૃદયરોગીઓએ ભોજનમાં સોયાબીનના તેલનો પ્રયોગ કરવો જોઈએ કેમકે આ કેલોસ્ટ્રોલ મુક્ત હોય છે. * કબજીયાતને દૂર કરવા માટે શાકભાજીમાં લસણ નાંખીને બનાવો. દરરોજ લસણનો પ્રયોગ કરવાથ્યી કબજીયાત નથી રહેતી. * આખા શરીરમાં દુ:ખાવો થતો હોય ત્યારે સોડાબાઈકાર્બોનેટ તેમજ કાચી ફટકળી બંનેને સમાન માત્રામાં પીસીને આને ગરમ પાણીની સાથે લેવાથી ઘણૉ આરામ થાય છે. * ગેસ થયો હોય તો પીસેલી સુંઠમાં સ્વાદ અનુસાર મીઠું નાંખીને ગરમ પાણીની સાથે લેવાથી ફાયદો થાય છે. * ભોજનમાં ઘી, દૂધ, ચોખા, અડદ, નારિયેળ, મલાઈ, માખણ, મધ, ઋતુ અનુસાર ફળો, હલવો, લીલા શાકભાજી, ટામેટા, ગાજર, આમળા વગેરેનું સેવન કરવું જોઈએ. |