- દરરોજ 35-40 મિનિટ સુધી ઝડપી ચાલો.
- ખાવાનું એકી સાથે ન ખાતા થોડી થોડી વારના અંતરે ખાવ.
- દિવસ દરમિયાનના ભોજનમાં તેલનો ઉપયોગ ત્રણ થી ચાર ચમચી જેટલો કરો.
- ભોજન ચિકિત્સકે આપેલ આહારના નિત્યક્રમને અનુસાર જ નક્કી કરેલ સમય પર ભોજન લો અને તે પણ નિશ્ચિત માત્રામાં.
- ભોજનમાં રેશાવાળા પદાર્થોનું સેવન વધારે કરો. આનાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર ધીરે ધીરે વધે છે અને લોહીમાં ગ્લુકોઝની માત્રા પણ નિયંત્રિત રહે છે.
- ઉપવાસ કરવો નહિ જે વધારે પેટ ભરીને પણ ન ખાવું. |