જેમણે માથાનો દુ:ખાવો, ચિડચિડાપણુ, બેહોશી, ઉન્માદ કે ભૂલવાની બીમારી હોય તેમણે ભોજન પહેલા બે તાજા મીઠા સફરજનનુ સેવન કરવુ જોઈએ. આવા રોગીને સાધારણ ચા-કોફી છોડીને ફક્ત સફરજનની ચા જ પીવી જોઈએ.
દિલ નબળુ હોય તો દિલની ધડકન ઓછી કે વધુ હોય તો ચાંદીની વરક લગાવી સફરજનનો મુરબ્બો ખાવો જોઈએ. આનાથી ચરબી ઘટે છે. અનિદ્રાની સારવારમાં પણ સફરજન ખૂબ જ ઉપયોગી છે.
ઉંધ ન આવતી હોય તો એક-બે વાગ્યે ઉંધ ખૂલવા પર બીજીવાર ઉંધ ન આવતી હોય તો રોગીએ સૂતા પહેલા એક ગળ્યા સફરજનનો મુરબ્બો ખવડાવો અને ઉપરથી સાધારણ ગરમ દૂધ પીવા આપી દો. આનાથી ઉંધ સારી આવશે.
|