એક વખત પહેરેલા વસ્ત્રોને ધોયા વિના કબાટમાં ન મુકશો. ધોયા વિનાના વસ્ત્રો કબાટમાં મુકવાથી દુર્ગંધ ઉત્પન્ન કરનાર બેક્ટેરિયા સક્રિય થઈને વસ્ત્રોમાં દુર્ગંધ પેદા કરે છે.
શરીરની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સ્નાન કરતી વખતે લીમડાના સાબુનો ઉપયોગ કરવો.
બની શકે ત્યાં સુધી વધારે આકરા તાપથી બચવું.
એવા વસ્ત્રો પહેરો જે શરીરની સાથે ચોટેલા ન હોય કેમકે ચોટેલા વસ્ત્રોને લીધે પરસેવો વધારે થાય છે અને વાષ્પીકરણ યોગ્ય રીતે નથી થઈ શકતું અને કપડાઓમાંથી દુર્ગંધ આવવા લાગે છે.
સિંથેટીક કપડાં ન પહેરતાં સુરતી વસ્ત્રો પહેરવા.
તળેલી અને મસાલાવાળી વસ્તુઓ ન ખાતા મૌસમી ફળો સેવનું કરવું.
પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે બિલ્વપત્રના રસનો શરીર પર લેપ કરવો.