આકાશમા ઈન્દ્રધનુષનુ બનવુ વરસાદના નાના ટીપાઓની કમાલ છે. વરસાદના દિવસોમાં વરસાદના ટીપા પ્રિજ્મનુ કામ કરે છે. ઈન્દ્રધનુષ બનવાનો સિંધ્ધાંત એ છે કે જ્યાએ પ્રકાશ એક માધ્યમથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે થોડો નમી જાય છે. એક નાનકડા ટીપામાં બે બાજુ હોય છે. જ્યરે સૂર્યનો પ્રકાશ ટીપાની અંદર પ્રવેશે છે તો પહેલી બાજુએ અથડાઈને એ થોડો નમી જાય છે. એ તો આપણે જાણીએ ...