પેપર આપવા ચાલ્યા મિસ્ટર બુધ્ધુરામ આખુ વર્ષ કંઈ ન કર્યુ, કામ બગડ્યુ તમામ
કામ થયુ તમામ, પેપરમાં કશુ આવડ્યુ નહી પેપરમાં આમ જ મનથી મસ્કો લગાવ્યો.
પ્રેમચંદજી મનથી કોઠીમાં મુનીમગીરી કરતા હતા સૂરદાસજી નેત્ર ચિકિત્સા કરતા હતા
તુલસીદાસજી હતા રામના પ્રિય મિત્ર તેથી રામાયણ પર અંકિત છે તેમનુ ચિત્ર
જવાબ જ્યારે આ બુધ્ધુએ પપ્પાને સંભળાવ્યા પપ્પાએ પકડીને કાન બે ત્રણ લાફા લગાવ્યા.
|