1) આણંદમાં કઈ ડેરી આવેલી છે ? 1) દૂધસાગર 2)અમૂલ 3)સાબર 4) બનાસ
2) ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે ? 1)ગાંધીનગર 2)ભરૂચ 3) સુરત 4) અમદાવાદ
3)વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે ? 1)વિશ્વામિત્રી 2)સાબરમતી 3)નર્મદા 4)તાપી
4) વાસદમાં શુ વખણાય છે ? 1)દાળ 2) ચોખા 3) ઘઉં 4) બાજરી
5) ગુજરાતમાં કયુ રણ આવેલું છે ? 1) સહારાનું 2) કચ્છનું 3) ગોબીનું 4)ભાવનગરનુ રણ
6) કોણાર્ક સૂર્યમંદિર કયાં આવેલું છે ? 1)મહારાષ્ટ્ર 2)ગુજરાત 3)કર્ણાટક 4) ઓરિસ્સા
7) ગેટ વે ઓફ ઈંડિયા ક્યાં આવેલો છે ? 1)મુંબઈ 2)દિલ્લી 3) બેંગલોર 4) ચેન્નઈ
8)લોકસભામાં કેટલા સભ્યો હોય છે ? 1)546 2)545 3)543 4)542
9) આમાંથી ગુજરાતમાં કયું વિદ્યુતમથક આવેલુ છે ? 1) તારાપુર 2) કાંકરાપાર 3) નરોડા 4) રાવન ભાર
10) એક ગામની વસ્તી 3550 હતી, જો તેમાં પુરૂષોની અને સ્ત્રીઓની મળીને 3050 વસ્તી હોય તો બાળકોની સંખ્યા કેટલી હશે ? 1)300 2)450 3) 500 4) 550
ઉત્તર - 1)અમૂલ 2) અમદાવાદ 3) વિશ્વામિત્રી 4) દાળ 5) કચ્છનુ 6) કર્ણાટક 7)મુંબઈ 8) 546 9) કાંકરાપાર 10)500
|