એનીમિયા (પાડુંરોગ)કયા તત્વના અભાવે થાય છે ? 1) કેલ્શિયમ 2) ખાંડ 3)આયોડીન 4) લોહ
2) અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે ? 1) રીચૂટર 2) ડેસીબલ 3) સેંટીગ્રેડ 4) હર્ટઝ
3) ન્યૂક્લીઅર પાવર એકમમાં કયુ બળતણ વપરાય છે ? 1) કેલ્શીયમ 2) કોલસો 3) સી.એન.જી. 4)યુરેનિયમ .
4) કુંટુન નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? 1) કેમોથેરપી 2) બાયોસ્કોપ 3) લેપ્રોસ્કોપી 4) સ્ટેથોસ્કોપ
5) ડાયાલીસીસની સારવાર કયા દર્દમાં અપાય ? 1) હૃદયના 2)કીડનીના 3) ડાયાબીટીશના 4) કમળાના
6) પાણી ક્યા બે તત્વોનુ બનેલુ છે ? 1)હાઈડ્રોજન, ઓક્સિજન 2) હાઈડ્રોજન, નાઈટ્રોજન 3) હાઈડ્રોજન, કાર્બન 4)ઓક્સિજન, કાર્બન
7) લોહીમાં શર્કરાનુ નિયમન કોણ કરે છે ? 1) થાઈરોઈડ 2) શ્વેતકણ 3) ઈંનસ્યૂલિન 4) હેમોગ્લોબિન
8) પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે ? 1) ચાંચડ 2) માખી 3) મચ્છર 4) તીડ
9) લંબાઈના માપના એકમોમા નીચેનુ કોણ અસંગત છે ? 1)મીટર 2) લીટર 3)ફૂટ 4) માઈલ
10) ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ? 1) ચામડી 2) ફેફસાં 3) હૃદય 4) કીડની
ઉત્તર - 1) લોહ 2) ડેસીબલ 3) યુરેનિયમ 4) લેપ્રોસ્કોપી 5) કીડનીના 6) હાઈડ્રોજન, ઓકિસજન 7) ઈંસ્યૂલિન 8) ચાંચડ 9) લીટર 10) ફેફસાં
|