મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > નોલેજ > બાળકોના પ્રશ્નો -7
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાળકોના પ્રશ્નો -7

ઋષિકપૂરના પુત્રનુ નામ શુ છે ?
1)મિમોહ 2) રણબીર 3) અમિત 4) તુષાર

2) માણસનુ સરેરાશ આયુષ્ય કેટલુ છે ?
1) 60 2) 75 3) 53 4) 100

3) સૌથી લાંબુ આયુષ્ય કોણુ છે ?
1) વ્હેલ 2) મનુષ્ય 3) હાથી 4) કીડી

4) મનુષ્યના શરીરમાં રોજનું કેટલુ પાણી આવશ્યક છે ?
1) 1 લિટર 2) 5 લીટર 3) 2થી3 લીટર 4) 10 લીટર

5) મનુષ્યના શરીરમાં કેટલી કોશિકાઓ આવેલી છે ?
1) 200 સો 2) 1 અરબ 3) 600 અરબ 4) એક લાખ

6) વાસી આહાર ખાવાથી કંઈ બીમારી થાય છે ?
1)મધુપ્રમેહ 2) એસીડીટી 3) મલેરિયા 4) ન્યુમોનિયા

7) નવુ 'રામાયણ' કંઈ ચેનલ પર આવે છે ?
1)એનડીટીવી 2) સ્ટાર પ્લસ 3) સોની 4) ઝી ટીવી

8) રાષ્ટ્રગીતની 'જન ગણ મન' ની રચના કોણે તૈયાર કરી હતી ?

1) સુભાષચંદ્ર બોઝ 2) શહીદ ભગત સિંહ 3) રવિન્દ્રનાથ ટેગોર 4) મહાત્મા ગાંધી

9) મહાભારતમાં પાંડવોની પત્ની કોણ હતી ?
1) સીતા 2) કુંતી 2) દ્રોપદી 4) ગાંધારી

10) કૌરવોના મામા કોણ હતા ?
1) કંસ 2) રાવણ 3) દુ:શાસન 4) શકુનિ






જવાબ - 1)રણબીર 2) 53 3) વ્હેલ 4) 2થી3 લીટર 5) 600 અરબ
6) એસીડીટી 7) એનડીટીવી 8) રવિન્દ્રનાથ ટેગોર 9) દ્રોપદી 10) શકુનિ
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
બાળકોના પ્રશ્નો - 3
બાળકોના પ્રશ્નો - 2
બાળકો માટેના પ્રશ્નો - 1
તમારું જ્ઞાન ચકાસો
તમારું જ્ઞાન વધારો
તમારું જ્ઞાન ચકાસો