મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > નોલેજ > ચોકને પાણીમાં નાખતા પરપોટા કેમ થાય છે ?
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચોકને પાણીમાં નાખતા પરપોટા કેમ થાય છે ?

N.D
ચોક એ બીજુ કશુ નહી પણ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. ચોકમાં કેલ્શિયમ કાર્બોનેટના કણ એક બીજાની સટોસટ હોય છે. આ કણોની વચ્ચે ઝીણી ઝીણી જગ્યા હોય છે. આ ખાલી જગ્યામાં હવા રહે છે. જ્યારે ચોકના ટુકડાને પાણીમાં નાખવામાં આવે છે તો આ ખાલી જગ્યા જ્યા હવા હોય છે ત્યાં પાણી ઘુસી જાય છે અને હવા બહાર નીકળવા માંડે છે. તેથી ચોકના ટુકડાને પાણીમાં નાખતા જ તેના પરપોટા છૂટવા લાગે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અનોખુ ઘેંટુ
રાણીનો ઈ-મેલ
મિર્ચી એલર્ટ
પાકી ધુનના એડિસન
પહેલા રાષ્ટ્રપતિનુ બેંક ખાતુ !!
ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે ?