તા. 17મી જાન્યુ.ના રોજ ગુજરાત વિધાનસભામાં 12મી વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182માંથી 177 સભ્યોએ ધારાસભ્યપદના બંધારણીય શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં કોઇકારણોસર 4 સભ્યો ગેરહાજર હોવાથી તેઓ હવે પછી નવા અધ્યક્ષ પાસેથી શપથગ્રહણ કરશે...
ગાંધીનગરનું પ્રખ્યાત અક્ષરધામ મંદિર તો સહેલાણીઓ માટે યાત્રાની સાથે પયર્ટન સ્થળ જેવું છે. તો દિલ્હીનું મંદિર પણ વિશાળ ફલકમાં ફેલાયેલ છે. આ જ કારણસર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે દિલ્હીના અક્ષરધામ મંદિરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ...