અમદાવાદમાં મોતની હોળી ખેલ્યા બાદ નરાધમોની મેલી મુરાદ સુરતને પણ બદસુરત કરવાની હતી. વિસ્ફટકો ભરેલી બે કાર મળ્યા બાદ આજે વધુ 11 જીવતા બોમ્બ મળી આવતાં સૌના ધબકારા વધી ગયા છે.
હમે કીસી ભી હાલમેં કામ પુરા કરના હૈ, અમદાવાદકા કામ પુરા કરને કે બાદ મેં સુરત કે લીયે રવાના હો ગયા હું, આ કોઇ ફિલ્મના ડાયલોગ નથી પરંતુ આંતકીઓની ગંદી જબાન છે. ભુલથી આવેલા ફોન ઉપર આ સંવાદ બોલાયા હતા.
આ સંવાદ પરથી સ્પષ્ટ વરતાઇ આવે છે કે, અમદાવાદમાં મોતની હોળી.....