ભારતના સૌથી મોટા 'ટેકઓવર ટાયકૂન' રતન તાતા, સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આશા ભોંસલે, એન. આર. નારાયણમૂર્તિ, કેન્દ્રીય પ્રધાન પ્રણવ મુખર્જી અને વિશ્વનાથન્ આનંદે તેમના ક્ષેત્રોમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાં બીજા ક્રમે આવતા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિનની પૂર્વસંઘ્યાએ સરકારે ભારત રત્ન પછી સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકર, આશા ભોંસલે, ઇન્ફોસીસના વડા નારાયણ મૂર્તિ, તાતા જૂથના વડા રતન તાતા સહિત 13 મહાનુભાવોની પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી તો ગુજરાતની સુનિતા વિલિયમ્સ.. |