મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > પ્રજાસત્તાક દિન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતનું રાષ્ટ્રગીત - જન ગન મન..
PTIPTI

નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી, 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું હતું.
જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા&
પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્‍કલ બંગ&
વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા
ઉચ્‍છલ જલધિ તરંગ&
તવ શુભ નામે જાગે&
તવ શુભ આશીષ માંગે&
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા&
જય હે& જય હે& જય હે&
જય જય જય જય હે&!

અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.
ઘણું બધુ
પાટણની 'રાણકીવાવ' હવે દિલ્લીમાં
તેમને યાદ કરો
રાષ્ટ્ર ધ્વજના મુખેથી
લધુકથાઓ - હવે તો જાગો
સૌ જાગતા રહે ગીત એવા ગાઈએ..............
જેમણે જોઈ ગુલામી તેમની સાથે વાત કરવી જરૂરી