મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > મહાશિવરાત્રિ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નાગેશ્વર

W.D
દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લીંગની ઋગ્વેદની કથા પણ ખુબ જ રોચક છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લીંગની કથાનું વર્ણન છે. દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો.

નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેને જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શિખવાડી દીધુ હતું. તે બધાની ભક્તિભાવનો પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયા પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લીંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.
ઘણું બધુ
બાર જ્યોતિર્લિંગ
મહામૃત્યંજય જપ
જૂનાગઢમાં મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ
ભવનાથનો મેળો
વ્રતની પૂજન વિધિ
સોમનાથના પ્રાચિન શિવમંદિરના દર્શન