મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > મહાશિવરાત્રિ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ધૃષ્ણેશ્વર

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિધ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઇ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે.
ઘણું બધુ
રામેશ્વર જ્યોતિર્લીંગ
ત્ર્યંબકેશ્વર
કેદારનાથ
ઓમકારેશ્વર
ભીમશંકર
મલ્લિકાર્જુન