મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > મહાશિવરાત્રિ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બૈદ્યનાથ

આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.
ઘણું બધુ
ધૃષ્ણેશ્વર
રામેશ્વર જ્યોતિર્લીંગ
ત્ર્યંબકેશ્વર
કેદારનાથ
ઓમકારેશ્વર
ભીમશંકર