મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » શ્રાવણ વિશેષ (Shravan special)
shravan
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો જ્યોતિર્લીગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધીજ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. શિવના ત્રિશુળની એક ટોચ પર આખા કાશી વિશ્વનાથની નગરીનો ભાર છે. પુરાણોમાં એવું વર્ણન છે કે ગમે તેવો પ્રલય આવે છતાં પણ કાશીને કોઇ પણ પ્રકારનું નુકશાન નથી થતું.
  આગળ વાંચો
Om no chamtakar
W.D
W.D
ॐ ના જપનો ચમત્કાર
લંડન. હિન્દુ ધર્મશાસ્ત્રોનાં અનુસાર પૃથ્વીની ઉત્પત્તિના સમયે નીકળેલ પહેલી ધ્વની હતી ॐ જેને આકાશ, પાતાળ અને ધરતી સહિત સમસ્ત જગતને ગુંજતું કરી દીધું હતું. આ પવિત્ર ધ્વનિની મહિમા અને તેના પ્રભાવને આજે આખી દુનિયા માની રહી છે. અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં ॐ નાં માધ્યમથી ફ્ક્ત શારીરિક વિકાર જ દૂર નથી થતો પરંતુ નશાની લતમાં ડૂબેલા યુવાનોને પણ સાચી રાહ પર લાવવા માટે આ પવિત્ર ધ્વનિનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
• શ્રી શિવ ચાલીસા • શિવ સ્તુતિ
• નટરાજ સ્તુતિ • પ્રદોષ નૃત્ય
• શિવજીની આરતી • શ્રી શીવ સ્તવન
પવિત્ર માસ શ્રાવણ...
પાછલો સંદર્ભ
01
Aug