મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ટારગેટ મુંબઇ > મૃતકોને 5 લાખનું વળતર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મૃતકોને 5 લાખનું વળતર
ઘાયલોને રૂ. 50 હજારનું વળતર
વાર્તા

મહારાષ્ટ્ર સરકારે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતરરૂપે પાંચ...પાંચ...લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

નાયબ મુખ્યમંત્રી આર.આર.પાટીલે આજે એક પત્રકાર પરિષદ બોલાવી આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનોને પાંચ..પાંચ લાખ તથા ઘાયલોને રૂ. 50 હજાર વળતર પેટે આપવામાં આવશે. સત્તાવાર સુત્રો મુજબ આતંકવાદી હુમલામાં 101 લોકો માર્યા ગયાનું તથા 228 ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
હુમલાની કેટલીક જાણકારી હતી - શિવરાજ
આંતકીઓએ 80 બંધકોને ફુંકી માર્યા
મનમોહનસિંહે આપાતકાલિન બેઠક બોલાવી
દેશની પ્રતિષ્ઠા ઉપર હુમલો છે - મોદી
ડૈક્કન મુઝાહીદ્દીને હુમલા કર્યા !
મુંબઇમાં શાળા, કોલેજો, શેરબજાર બંધ