મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ટારગેટ મુંબઇ > શંકમંદ જહાજને પકડવા કવાયત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શંકમંદ જહાજને પકડવા કવાયત
એમવી એલ્ફા નામના જહાજનો પીછો કરાયો
વાર્તા

ભારતીય તટરક્ષક બળની બે પોત તથા બે વિમાનો એ જહાજનો પીછો કરી રહ્યા છે કે જે આતંકવાદીઓને લઇને મુંબઇ આવ્યું હતું.

તટ રક્ષકદળના ઉચ્ચ સુત્રોના જણાવ્યા મુજબ એમ.વી એલ્ફા નામના આ જહાજનો પીછો કરવામાં આવી રહ્યો છે. જે આતંકવાદીઓને મુંબઇ લઇ આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ બે તે ગતિથી ચાલનારી સમુદ્રી જહાજ અને બે ડોર્નિયર વિમાન શંકમદ જહાજને પકડવા માટે નીકળી પડ્યા છે. મુંબઇ પર આતંકી હુમલા બાદ ગુજરાતથી મુંબઇ સુધીના સમુદ્રી તટ ઉપર સુરક્ષા વધારાઇ દેવાઇ છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કરાંચી-મુંબઈ વાયા ગુજરાત
મૃતકોને 5 લાખનું વળતર
હુમલાની કેટલીક જાણકારી હતી - શિવરાજ
આંતકીઓએ 80 બંધકોને ફુંકી માર્યા
મનમોહનસિંહે આપાતકાલિન બેઠક બોલાવી
દેશની પ્રતિષ્ઠા ઉપર હુમલો છે - મોદી