ચૂંટાયા બાદ કેટલાક સાંસદો પોતાના ગજવાના નહીં પરંતુ સરકારના રૂપિયા પણ વિકાસ કાર્યોમાં વાપરતાં અચકાતા હોય છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આ મામલે અલગ તરી આવે છે.
કહેવાય છે કે ભણેલા લોકો પોતાની ફરજો પ્રત્યે વધુ સભાન હોય છે પરંતુ દેશના નાગરિક તરીકેની સૌથી મોટી ફરજ અદા કરવામાં કહેવાતા ભણેલા લોકો કરતાં ઓછું ભણેલા લોકો વધુ સજાગ છે.