| આગળ વાંચો |
| રાજયપાલ શ્રી પંડિત નવલકિશોર શર્માએ 60મા પ્રજાસત્તાક પર્વે ગોધરા ખાતે ફુલગુલાબી સવારે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્ટ્રગીતની ધૂન સાથે લહેરાવ્યો હતો. | ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. |