મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 09 » ગણતંત્ર દિન (Republic Day)
વિશ્વના નકશા પર ભારત એક મોટો લોકતાંત્રિક દેશ છે. ધર્મ, જાતિ, સમાજ સહિત વિવિધ બાબતે સ્વાતંત્ર્ય બક્ષતા આ દેશનું બંધારણ સૌ કોઇને પ્રભાવિત કરે એવું છે. પરંતુ આપણી કમનસીબી છે કે આપણા ધુરંધર નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ ધાર્યા ખેલ પાડે છે
  આગળ વાંચો
 
રાજયપાલ શ્રી પંડિત નવલકિશોર શર્માએ 60મા પ્રજાસત્તાક પર્વે ગોધરા ખાતે ફુલગુલાબી સવારે રાષ્‍ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્‍ટ્રગીતની ધૂન સાથે લહેરાવ્‍યો હતો.
 
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
આતંક વિરૂધ્ધ નિર્ણાયક યુદ્ધ કરો-પાટીલ
ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલે દેશનાં નામ આપેલા સંદેશામાં જણાવ્યું હતું કે આતંકવાદ સામેની...
પંચમહાલ બન્યુ વાયબ્રન્ટ
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 60 મા પ્રજાસત્તાક પર્વનાં રાજ્યોત્સવમાં સહભાગી થવા આજે 25 જાન્યુઆરી પૂર્વ સંધ્યાનાં દિવસે પંચમહાલ જિલ્લામાં આવતાં જ...