સંસદનુ બજેત્ર સત્ર શરૂ થઈ ગયુ છે. બજેટ સત્રના પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટેલનુ ભાષણ થયુ. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યુ છે કે નક્સલવાદ વર્તમાન સમયમાં દેશ સામે સૌથી મોટી સમસ્યા છે.
ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ?
મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ ....
વસંતપંચમી પર કેટલાયે ઘરોમાં સાર્વજનિક રીતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવે છે. આવામાં સાડી અને સલવાર સુટ સૌથી સારો પોશાક દેખાય છે. પારંપારિક પૂજા અને સમારોહની અંદર આ ચાર ચાંદ લગાવી દે છે. સીધા, ઉલ્ટા પાલવવાળી અને બંગાળી...