શુક્રવાર, 29 માર્ચ 2024
0

Shardiya Navratri 2023 : નવરાત્રીના વ્રત પહેલા કરી લો આ કામ, પૂરી થશે દરેક મનોકામના

મંગળવાર,ઑક્ટોબર 10, 2023
0
1
Navratri 2023: હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સિવાય નવરાત્રિ દરમિયાન કન્યાઓની પૂજા કરવી પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે.
1
2
નવરાત્રી નવ શક્તિનો તહેવાર છે આ અવસર પર દેવીની આરાધના અને સાધનામાં ઉપયોગ થતી દરેક સામગ્રી મહત્વ રાખે છે. એમનો પ્રતીકાત્મક મહત્વ તો છે જ, દરેક વસ્તુના સાથે એક શક્તિ કે ઉદ્દેશ્ય પણ સંકળાયેલું છે.
2
3
Temple Cleaning Tips: કેટલાક દિવસોમાં શારદીય નવરાત્રી શરૂ થશેૢ આ 9 દિવસોમાં માતા દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રીથી પહેલા ઘરના મંદિરની સાફ-સફાઈ ખૂબ જરૂરી છે. માનવુ છે કે સાફ સુથરા મંદિરમાં જ ભગવાન નિવાસ કરે છે. વધારેપણુ ઘરોમાં લાકડીના મંદિર હોય છે
3
4
કળશ સ્થાપના માટે સામગ્રી કળશ સ્થાપના માટે સામગ્રી - મા દુર્ગાનો ફોટો - સિંદૂર, કેસર - લાલ કપડો - બાજોટ - એક ઘડો (કુંભ) કે પાત્ર કે પાત્ર - ઘડામાં ગંગાજળ મિશ્રિત જળ - ઘડા કે પાત્ર પર લાલ દોરાથી ૐ હ્રી ક્લી ચામુંડાહે વિચ્ચે લખો કે ૐ હ્રીં ...
4
4
5
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ...
5
6
નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી ...
6
7

Navratri - નવરાત્રી ઘટ સ્થાપના મંત્ર

મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
Ghatasthapana Puja Mantra Navratri Ghat sthapna- નવરાત્રિમાં નવ એટલે નવું અને રાત્રી એટલે યજ્ઞ-વિધિ, એટલે કે નવી વિધિ. કળશ સ્થાપના માટે મંત્ર આ પ્રકારનો છે.. નમોસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહોત્સાહિ મહાભય વિનાશિની
7
8
Navratri ghatasthapana- ઘટ સ્થાપનાની વિધિ Navratri ghatasthapana Vidhi - તમારા આસન નીચો થોડુ પાણી અને ચોખા નાખીને જમીન શુદ્ધ કરી લો. - ત્યારબાદ ભગવાન ગણપતિનુ ધ્યાન કરો. પછી શંકરજીનુ વિષ્ણુજીનુ. વરુણજીનુ અને નવગ્રહનુ
8
8
9
Navratri 2021: આ રીતે તૈયાર કરો પારંપરિક કન્યા ભોજ જાણો રીત
9
10
અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કરી રહ્યા છો તો 9 વાતોં જરૂર વાંચી લો... માતા રાની થઈ જશે ખુશ kanya pujan gujarati webdunia
10
11
આઠમુ નોરતુ- આજે માતા ને આ પ્રસાદ ચડાવવાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળશે
11
12
Neelkanth Pakshi Darshan on Vijyadashami: દશેરા 2022ના(Dussehra 2022) દિવસે દરેકની આંખો આકાશમાં કંઈક શોધતી જોવા મળે છે. લોકો સવારથી સાંજ સુધી આકાશમાં પક્ષીની શોધ કરે છે. લોકો જેને શોધી રહ્યા છે, તે પક્ષી કોઈ સામાન્ય પક્ષી નથી પણ નીલકંઠ છે. ...
12
13
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે.
13
14
Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો
14
15
દેશભરમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને લોકો આ તહેવારને ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતના દરેક પ્રદેશ કે સમુદાયના પોતાના રિવાજો અને પરંપરાઓ છે. અમદાવાદ અને વડોદરાની નવરાત્રિની અનોખી પરંપરા છે. અહીં બારોટ સમાજના પુરુષો નવ ...
15
16
Navratri 2022 Date:હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે, પરંતુ શારદીય અને ચૈત્ર નવરાત્રી તેમાંથી વિશેષ છે. શારદીય નવરાત્રિ 26 ...
16
17
Maa Durga Sawari 2022: માતા દુર્ગાને સમર્પિત 9 દિવસીય નવરાત્રી, પ્રતિપ્રદા તિથિ, શારદીય નવરાત્રી, વર્ષમાં ચાર વાર નવરાત્રી ઉજવાય છે. જેમા બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી ચૈત્ર અને શારદીયનુ વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રીનુ સમાપન 6 ઓક્ટોબર ...
17
18
Shardiya Navratri 2022: આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન માતા રાણીની વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કલશની સ્થાપના કરવામાં આવશે અને માતા ...
18
19
Ghatasthapana 2022 Shubh Muhurat: અશ્વિન મહીનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી 9 દિવસની નવરાત્રી શરૂ થાય છે. આ વર્ષે 26 સેપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. અસ્જ્વિન મહીનાની નવરાત્રિ કહે છે. આ વર્ષે માતા દુર્ગાનો આગમન હાથીની સવારી પર થઈ રહ્યો છે.
19