મંગળવાર, 19 માર્ચ 2024
0

માતાના 51 શક્તિપીઠ - બહુચરાજી શક્તિ પીઠ - 15

ગુરુવાર,ડિસેમ્બર 14, 2023
0
1
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
1
2
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
2
3
નવરાત્રિ- નહી મળી રહી છે 9 કન્યા, 9થી ઓછી કન્યાઓના પૂજન કરી રહ્યા છો તો આ જરૂર વાંચો - કન્યાઓની સંખ્યા મુજબ મળે છે લાભ, જાણો કેટલી કન્યાનો પૂજન કરવું... kanya pujan
3
4
Navratri Upay: અશ્વિન શુક્લ પક્ષની નવમી તિથિ અને મંગળવાર છે. નવી નોકરીમાં જોડાવા માટે આ યોગ ખૂબ જ શુભ છે. આજે નવરાત્રીનો નવમો દિવસ છે. તેને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવ દિવસીય નવરાત્રી પૂજા પૂર્ણ થશે. આજે નવરાત્રિના અંતિમ દિવસે મા ...
4
4
5
નવરાત્રમાં કન્યા પૂજનનો ખાસ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિ પર 3 થી 9 વર્ષની કન્યાઓના પૂજન કરવાની પરંપરા છે. ધર્મ ગ્રંથો મુજબ કન્યાઓ
5
6
નવમીના દિવસે દૂધીના શાકનુ ન કરવુ સેવન નવરાત્રીના 9 દિવસોમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. નહિ તો વ્રત અને ઉપાસનાનું પૂર્ણ ફળ મળતું નથી. એટલું જ નહીં આ દિવસોમાં કેટલીક વસ્તુઓ ખાવાની પણ મનાઈ છે.
6
7
Ashtami Havan : મહાઅષ્ટમી પર ઘર પર હવન કેવી રીતે કરીએ જાણો મંત્રથી લઈને પૂજન સામગ્રીની આખી જાણકારી
7
8
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
8
8
9

Farali Dosa : બટાટા અને મોરિયાના ઢોસા

શનિવાર,ઑક્ટોબર 21, 2023
Farali Dosa : બટાટા અને મોરિયાના ઢોસા
9
10
નવરાત્રીની અષ્ટમી અને નવમીના દિવસે 2 થી લઈને 9 વર્ષ સુધીની નાનકડી કન્યાઓના પૂજનનો ખાસ મહત્વ છે. આ નાની કન્યાઓને સુંદર ગિફ્ટસ આપી તેનો દિલ જીતી શકાય છે. તેના માધ્યમથી નવદુર્ગાને પણ પ્રસન્ન કરી શકાય છે. પુરાણોની દ્ર્ષ્ટિએ કન્યાઓને એક ખાસ પ્રકારની ભેંટ ...
10
11
vishvambhari akhil vishwa tani janeta -વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા, દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧ ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની, ભાસે ભયંકર વળી ...
11
12
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે
12
13
કન્યા પૂજામાં કાળા ચણા દેવીને અર્પણ કરવામાં આવે છે. આ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તે શુદ્ધ અને સાત્વિક ખોરાક માનવામાં આવે છે, તેથી તે દેવીને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે.
13
14
નવરાત્રના હિંદુ ધર્મમાં મોટું મહત્વ છે. માન્યતા છે કે આ સમયે માતા જો આદિ શક્તિના નવ રૂપની સાથે ધરતી પર વાસ કરે છે. માણસ આ સમયે તેમની આધ્યાતમિક ઉર્જાનો વિકાસ કરે છે. આટલું જ નહી આ સમયે સાત્વિક ભોજન કરવાની સલાહની સાથે યૌનાચાર્યને વર્જિત ગણાય છે. પણ ...
14
15
સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે
15
16
નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે. સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન ...
16
17
માતા કુષ્માડા, નવરાત્રીની ચોથી દેવી: માતા આ મધુર આનંદથી પ્રસન્ન થશે નવરાત્રીમાં, આ દિવસે પણ, હંમેશની જેમ, પહેલા કળશની પૂજા કરો અને માતા કુષ્મંડને નમન કરો. આ દિવસે પૂજામાં બેસવા માટે નારંગી અથવા લીલા આસનોનો ઉપયોગ કરવો વધુ સારું છે. મા કુષ્માન્દાને ...
17
18
Navratri wishes-પ્રથમ નોરતાની શુભકામના બીજું નોરતાની શુભકામના દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ । દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।।
18
19
- નવરાત્રિ દરમિયાન પીપળના ઝાડ નીચેથી માટી લાવીને તમારા ઘરમાં મુકો. માટી પર દૂધ, દહી, ઘી, અક્ષત, રોલી અર્પણ કરો અને તેની સામે દીવો કરો. બીજે દિવસે પીપળના ઝાડ નીચે માટી પાછી મૂકી દો.
19