શનિવાર, 20 એપ્રિલ 2024
0

Navratri Day 9: સિદ્ધિદાત્રી માતા માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

બુધવાર,એપ્રિલ 17, 2024
0
1
Mango Basundi- કેરીની સિઝન આવી ગઈ છે અને નવરાત્રી પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં નવરાત્રિના શુભ અવસર પર કન્યા પૂજા પણ કરવામાં આવશે. ખીર અને ચણા સિવાય કન્યા પૂજા માટે આ ખાસ મીઠાઈ બનાવો.
1
2
Navratri Bhog- નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીની પૂજાની સાથે સાથે ઘરોમાં કન્યા પૂજા પણ કરવામાં આવે છે.
2
3
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
3
4
Kanya Pujan Prasad Recipe - નવ દિવસ ઉપવાસ કરનારા ભક્તો અષ્ટમીના દિવસે કન્યા પૂજા કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કન્યા પૂજા માટે હલવો, પુરી અને ચણાની રેસિપી જણાવીશું.
4
4
5
6
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
6
7
Navratri Bhog recipe- આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે. આવી સ્થિતિમાં તમામ ભક્તો કાત્યાયની દેવીની પૂજા કરશે. વિધિ મુજબ મા કાત્યાયનીની પૂજા કર્યા બાદ તેમને સ્વાદિષ્ટ ભોજન પણ અર્પણ કરવામાં આવશે.
7
8
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.
8
8
9
સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે
9
10
Navratri Prasad Recipe 2024: આજે મા કુષ્માંડાનો દિવસ છે, માને પ્રસાદ તરીકે માલપુઆ ચઢાવો.
10
11
Navratri Bhog recipe- આજે નવરાત્રીનુ બીજુ દિવસ છે તેથી આજે ભક્ત માતા બ્રહ્મચારિનીની પૂજા કરશે. નારિયેળની મીઠી ખીર માતા બ્રહ્મચારિણીને ખૂબ પ્રિય છે.
11
12
vishvambhari akhil vishwa tani janeta -વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા, દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧ ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની, ભાસે ભયંકર વળી ...
12
13
નવરાત્રી બીજા દિવસે નવદુર્ગાના બીજા રૂપમાં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહમચારિણીમાં પાર્વતીનું રૂપ છે. તેમણે શિવને પામવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે તેમને બ્રહ્મચારિણી નામ અપાયું. તેમનું રૂપ ખૂબ મનોહર છે. અને એના ભક્તોની બધી ...
13
14
Navratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’
14
15
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે
15
16
Navratri mata bhog recipe- નવરાત્રી મહોત્સવ શરૂ થશે. આવી સ્થિતિમાં, આજે અમે તમારી સાથે મા દુર્ગાને અર્પણ કરવા માટે મીઠાઈની એક ખાસ રેસીપી શેર કરીશું.
16
17
Navratri 2024: નવરાત્રિ દરમિયાન લોકો નવ દિવસ ઉપવાસ રાખે છે, જ્યારે ઘણા લોકો ઉપવાસ રાખી શકતા નથી, તેથી તેઓ ઘરમાં માંસાહારી અને લસણ અને ડુંગળી ખાવાનું બંધ કરી દે છે.
17
18
bahucharaji shakti peeth- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ...
18
19
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
19