મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રિલાયન્સના નફામાં 63 ટકાનો વધારો

મુંબઈ. દેશની સૌથી મોટી ગણાતી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બજારની આશાથી વિપરીત 2007-08 દરમિયાન 19,458 કરોડ રૂપિયાનો જબરદસ્ત નફો કર્યો હતો. રિફાઈનિંગ પેટ્રો રસાયણ તથા ઉત્ખનન કારોબારમાં દમદાર પ્રદર્શન દ્વારા કંપનીએ આ આંકડો હાંસલ કર્યો છે.

એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કારોબાર 31મી માર્ચે પૂર્ણ થયેલા આર્થીક વર્ષ દરમિયાન 18 ટકા વધીને 39,269 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે તેનો ચોખ્ખો નફો 43 ટકા વધીને 25,205 કરોડ રૂપિયા નોંધાયો છે. આરઆઈએલના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, સમીક્ષાધીન વર્ષ દરમિયાન કંપનીનુ નિર્યાત પણ 25 ટકા વધીને 83,492 કરોડ રૂપિયા થઈ ગયુ છે.
ઘણું બધુ
ભેલને બિહારમાં પાવર પ્લાંટનો કોંટ્રાંક્ટ
પીએનબી ભૂતાનમાં પ્રવેશ કરશે
આઈસીઆઈસીઆઈ આઈપીઓ લાવશે
મહિન્દ્રા લાઈફસ્પેસ 1 હજાર કરોડ રોકશે
રૂસમાં પે ચેનલ શરૂ કરશે ઝી ટીવી
ભારતમાં ઝડપી મોબાઈલ એરપોર્ટ