મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યૂએઈમાં 15 લાખ ભારતીય શ્રમજીવી

દુબઈ. સંયુક્ત અરબ અમીરાતના શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલા વર્ષ 2007ના વાર્ષિક રિપોર્ટમાં ટાંકવામાં આવ્યુ છે કે, દેશમાં ભારત સહિત દુનિયાભરના 202 દેસોના 31.10 લાખ શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે.

દેશના 2.60 લાખ પ્રતિષ્ઠાનોમાં આ મજુરો કામ કરે છે. અબુ ધાબીમાં જારી કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, યૂએઈમાં લગભગ 15 લાખ ભારતીય શ્રમીક છે. યૂએઈના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, દેશમાં શ્રમજીવીઓની ક્ષમતા વધારવા માટે તેમના અધિકારોના રક્ષણની જરૂર છે અને તેના માટે પ્રયાસો જારી છે.
ઘણું બધુ
દિલ્હીમાં સાર્વજનિક વાહનોમાં જીપીએસ
ભારતી એક્વાનેટનુ એરટેલમાં વિલીનીકરણ થશે
ચ્વાઈસ બે વર્ષમાં 20 હોટલ ખોલશે
કેરળમાં અમિરાત એરલાઈનની સેવા
દેવા ગૃપ દ્વારા કેરળમાં 3000 કરોડનુ રોકાણ
ભારતીના નફામાં 37 ટકાનો વધારો