મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નાગાર્જુન ફર્ટિલાઈઝર્સનો નફો ઘટ્યો

નાગાર્જુન ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સે કહ્યું હતું કે, 31 માર્ચ 2008 માં સમાપ્ત ચોથા ત્રિમાસિકમાં તેનો ચોખ્ખો નફો 32.80 ટકા ઘટીને 1.25 કરોડ રૂપિયા રહ્યો હતો.

બીએસઈને આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ત્રિમાસિકમાં કંપનીની કુલ આવક 604.76 કરોડ રૂપિયા થઈ જે ગયા વર્ષે 432.83 કરોડ રૂપિયા હતી.

તેવી રીતે કંપનીએ 31 માર્ચે સમાપ્ત નાણાકીય વર્ષ માટે 22.49 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો જે ગયા વર્ષની તુલનામાં 29.08 ટકા ઘટાડો દર્શાવે છે.
ઘણું બધુ
રાની મુખર્જી માર્ગોની બ્રાંડ એમ્બેસેડર
જેટનાં ત્રણ અધિકારીઓએ કંપની છોડી
નેસ્લેનો ચોખ્ખો નફો 47 ટકા વધ્યો
સ્વીટ્ઝરલેન્ડ સાથે વ્યાપાર સંધિ એક વર્ષમાં
મોબાઇલમાં એસટીડી-રોમિંગના દરો ઘટયા
થોમસ કુક ઈન્ડિયાનાં નફામાં વૃદ્ધિ