મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અંબાણી કેસની સુનાવણી સ્થગિત

મુંબઈ હાઈકોર્ટે કૃષ્ણા ગોદાવરી બેસિનમાંથી ગેસનાં વેચાણને લઈને અંબાણી ભાઈઓ વચ્ચે ચાલી રહેલા કેસની સુનાવણી છ મે સુધી સ્થગિત કરી દીધી હતી.

મુકેશ અંબાણીનાં નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (આરઆઈએલ) આ અઠવાડિયે અદાલતને ગેસનું વેચાણ અટકાવવા અનુરોધ કર્યો હતો.

મુકેશ અંબાણીની આરઆઈએલ અને અનિલ અંબાણીની રિલાયન્સ નેચુરલ રિસોર્સ લિમિટેડ (આરએનઆરએલ) વચ્ચે ગેસ પુરવઠા મુદ્દે કેસ ચાલી રહ્યો છે. રિલાયન્સ જૂથમાં વહેંચણી હેઠળ આરઆઈએલને આરએનઆરએલને ગેસનો પુરવઠો પૂરો પાડવાનો છે.
ઘણું બધુ
ફેડરલ રિઝર્વએ વ્યાજ દર ઘટાડ્યો
નાગાર્જુન ફર્ટિલાઈઝર્સનો નફો ઘટ્યો
રાની મુખર્જી માર્ગોની બ્રાંડ એમ્બેસેડર
જેટનાં ત્રણ અધિકારીઓએ કંપની છોડી
નેસ્લેનો ચોખ્ખો નફો 47 ટકા વધ્યો
સ્વીટ્ઝરલેન્ડ સાથે વ્યાપાર સંધિ એક વર્ષમાં