મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોંઘવારીનો ગ્રાફ વધારે ઉપર
ભાષા

નવી દિલ્હી. નાણાંકીય સ્થિતિનો દર વધવાનો ચાલુ છે અને 19 એપ્રીલે સમાપ્ત અઠવાડિયા દરમિયાન 42 અઠવાડિયાના ઉચ્ચત્તમ સ્તર 7.57 ટકા પર પહોચી ગઈ.

નાણાંકીય સ્થિતિમાં આ વધારો શાકભાજી, ખાદ્ય પદાર્થ, લોખંડ અને થોડાક ઈંધણ ઉત્પાદનોની કિંમતમાં વધારો થયો છે. સરકારે જયાં નાણાંકીય સ્થિતિ પર નિયંત્રણ માટે 6300 કરોડ રૂપિયાના રાજસ્વનું બલિદાન કરતાં પગલાં ભર્યાં ત્યાં ભારતીય રીઝર્વ બેંકે સીઆરઆરમાં વધારો કર્યો જેના લીધે બૈકિંગ પ્રણાલીથી 27 હજાર 500 કરોડ રૂપિયા ભેગા કરી શકાશે.

ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે જોશીએ કહ્યું કે સરકાર અને સીબીઆઈ દ્વારા લેવામાં આવેલ પગલાં ભવિષ્યમાં નાણાંકીય સ્થિતિનો સબાવ ઓછો કરશે અને નાણાંકીય સ્થિતિનો દર 5.5 ટકા નીચે આવી શકશે.

મોંઘવારીના દર વધીને 42 મહિનાની ઉચ્ચત્તમ સપાટી પર પહોચવાની સાથે સરકાર પર ચારે તરફથી હુમલા વધી ગયાં અને વિપક્ષ પાર્ટી ભાજપે આજે માંગ કરી હતી કે વધતી જતી કિંમતો પર કાબુ ન મેળવી શકતી હોય તો સંપ્રગ સરકારે ગાદી છોડી દેવી જોઈએ.
ઘણું બધુ
ફુગાવોમાં સતત વધારો આજે 7.57 %
શ્રેષ્ઠ આઉટસોર્સિગમાં 20 ભારતીય કંપનીઓ
બજાજ ઓટોની બાઈકનું વેચાણ વધ્યું
ઉત્તમ ગલ્વા સ્ટીલનો નફો વધ્યો
અંબાણી કેસની સુનાવણી સ્થગિત
ફેડરલ રિઝર્વએ વ્યાજ દર ઘટાડ્યો