મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મકાઈથી બાયો ઈંધણ નહી બનાવે ભારત
ભાષા

નવી દિલ્હી. વધી રહેલાં ખાદ્ય તેમજ ઈંધણ ભાવની વચ્ચે ભારત અમેરિકાનો રસ્તો નહી સ્વીકારે અને મકાઈનો ઉપયોગ ખાદ્ય પાકની જગ્યાએ ઈંધણ ઉત્પાદનમાં નહી કરે.

કૃષિ મંત્રાલય મુજબ અનુસંધાન વિભાગમાં સચિવ મંગલા રાયે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે ભારત માટે મકાઈને જૈવ ઈંધણ બનાવવાના ઉદ્દેશ્યથી ઉપયોગ કરવાની કોઈ જ જરૂર છે.
ઘણું બધુ
આ વર્ષે કેરીનું વધારે ઉત્પાદન
માઇક્રોસોફ્ટે યાહુનો વિચાર માંડી વાળ્યો
મોંઘવારીનો ગ્રાફ વધારે ઉપર
ફુગાવોમાં સતત વધારો આજે 7.57 %
શ્રેષ્ઠ આઉટસોર્સિગમાં 20 ભારતીય કંપનીઓ
બજાજ ઓટોની બાઈકનું વેચાણ વધ્યું